શોધખોળ કરો

Mauni Amavasya 2023 Date: મૌની અમાસ ક્યારે છે ? પંચાગ અનુસાર જાણો સ્નાન-દાનનો સાચો સમય

મૌની અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને તેને ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીને ભોગ અર્પિત કરવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આવું કરવાથી તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.

Mauni Amavasya 2023: પોષ માસમાં આવતી મૌની અમાસ આ વર્ષની પ્રથમ શનિશ્ચરી અમાવસ્યા હશે.. સ્કંદ પુરાણમાં મૌની અમાસ તિથિને તહેવાર કહેવામાં આવ્યો છે.  મૌની અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ દોષ દૂર થઈ જાય છે. આ દિવસે વ્રત, અર્પણ અને દાન કરવાથી અશક્ય કાર્યો પણ પૂર્ણ થાય છે.

મૌની અમાસ 2023 ક્યારે છે?

પંચાગ અનુસાર, પોષ મહિનાની અમાસ તિથિ  21 જાન્યુઆરી, 2023, શનિવારના રોજ સવારે 06.17 વાગ્યાથી શરૂ થશે અને 22 જાન્યુઆરી, 2023 સુધી સવારે 02.22 વાગ્યા સુધી રહેશે. ઉદયતિથિ અનુસાર મૌની અમાસ 21 જાન્યુઆરી 2023ના રોજ છે. આ દિવસે સ્નાન અને દાન કરવું શુભ રહેશે.

કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ

  • મૌની અમાસ નિમિત્તે તલ, તલ, તલનું તેલ, આમળા, કપડાં,  અરીસાઓ, સોના અને દૂધ આપતી ગાય વગેરેનું દાન કરવામાં આવે છે. આ સાથે ગરમ કપડા, દૂધ, ખીર વગેરેનું દાન પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરાયેલા દાનથી વિશેષ ફળ મળે છે.
  • મૌની અમાસના દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરો અને ત્યારબાદ લોટની ગોળીઓ બનાવીને માછલીઓને ખવડાવો. આ ખૂબ જ પુણ્યનુ કાર્ય માનવામાં આવે છે. માન્યતા છે  કે આવુ કરવાથી તમારા જીવનની સમસ્યાઓથી મુક્તિ મળે છે અને મોટામાં મોટી પરેશાનીનો પણ અંત આવી જાય છે.
  • આ ઉપરાંત મૌની અમાસ પર કીડીઓને ખાંડ અને લોટ નાખવો જોઈએ. આમ કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની લોકવાયકા છે.
  • આ દિવસ કાર્લસર્પ દોષ નિવારણ માટે પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો તો ચાંદીના નાના નાગ નાગિનની જોડી બનાવીને પૂજન કરો અને ત્યારબાદ નદીમાં તેને પ્રવાહિત કરી દો. તેનાથી તમારા કાલસર્પ દોષના ખરાબ પ્રભાવથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
  • મૌની અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને તેને ભગવાન શિવ અને માતા લક્ષ્મીજીને ભોગ અર્પિત કરવો જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ આવું કરવાથી તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે.
  • કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળા કે વડના ઝાડનું પૂજન કરો. મૌની અમાસના દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ દાન અને જાપ કરવો જોઈએ.

20 વર્ષ પછી મૌની અમાસ પર બની રહ્યો છે શુભ સંયોગ

જ્યોતિષના મતે લગભગ 20 વર્ષ પછી આવો સંયોગ બન્યો છે જ્યારે મૌની અમાસ શનિવારે છે. આ સાથે જ 30 વર્ષ બાદ મૌની શનિચારી અમાસના દિવસે શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજશે. શનિવારે આવતી અમાસ શનિશ્ચરી અમાવસ્યા કહેવાય છે. આવી સ્થિતિમાં જે વ્યક્તિ મૌની અમાસના દિવસે મૌન વ્રત રાખે છે, દાન કરે છે તેને શનિદોષની સાથે પિતૃદોષ, કાલસર્પ દોષથી મુક્તિ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget