શોધખોળ કરો

Religion: સૂર્યદેવને અર્ધ્ય આપતાં પહેલા પાણીમાં મિક્સ કરો આ વસ્તુ, જીવનમાં નહીં રહે કોઈ વાતની કમી

Surya Arghya: વૈદિક કાળથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. સવારે સૂર્યને અર્ઘ્ય આપવાથી શારીરિક રોગો દૂર થાય છે.

Religion: સૂર્યદેવને બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યને દેવતા માનીને પૂજાય છે અને વૈદિક કાળથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. સવારે સૂર્યને અર્ઘ્ય આપવાથી શારીરિક રોગો દૂર થાય છે. જો તમે પણ રોજ સૂર્યદેવને જળ ચઢાવો છો તો વાસણમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરવી જરૂરી છે. આમ કરવાથી સૂર્યદેવના આશીર્વાદથી જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે.

આ વસ્તુઓને પાણીમાં મિક્સ કરો.

  • પાણીમાં રોલી ઉમેરો અને સૂર્યને અર્ઘ્ય આપો. આમ કરવાથી સૂર્યદોષમાં ખૂબ જ ઘટાડો થાય છે. સાથે જ શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે રોલીનો લાલ રંગ આપણને સૂર્યના કિરણો સાથે જોડે છે અને તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે.
  • સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા પાણીમાં ચોખાના બે-ત્રણ દાણા નાખી દો. આમ કરવાથી વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓથી છુટકારો મેળવે છે અને જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.
  • સૂર્યને અર્ઘ્ય આપતા પહેલા પાણીના લોટામાં થોડી મિશ્રી નાખી દેવી. મિશ્રી ન હોય તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી સૂર્યદેવની કૃપા રહે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવને જળ ચઢાવતી વખતે જળના વાસણમાં ફૂલ હોવા જોઈએ. આમ કરવાથી સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહે છે.
  • હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી તમે પાણીમાં હળદર નાખી શકો છો. હળદરને પાણીમાં નાખીને સૂર્યને અર્ઘ્ય આપવાથી વિવાહના યોગ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Embed widget