શોધખોળ કરો

Religion: સૂર્યદેવને અર્ધ્ય આપતાં પહેલા પાણીમાં મિક્સ કરો આ વસ્તુ, જીવનમાં નહીં રહે કોઈ વાતની કમી

Surya Arghya: વૈદિક કાળથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. સવારે સૂર્યને અર્ઘ્ય આપવાથી શારીરિક રોગો દૂર થાય છે.

Religion: સૂર્યદેવને બધા દેવોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં સૂર્યને દેવતા માનીને પૂજાય છે અને વૈદિક કાળથી સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા ચાલી આવે છે. સવારે સૂર્યને અર્ઘ્ય આપવાથી શારીરિક રોગો દૂર થાય છે. જો તમે પણ રોજ સૂર્યદેવને જળ ચઢાવો છો તો વાસણમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરવી જરૂરી છે. આમ કરવાથી સૂર્યદેવના આશીર્વાદથી જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં રહે.

આ વસ્તુઓને પાણીમાં મિક્સ કરો.

  • પાણીમાં રોલી ઉમેરો અને સૂર્યને અર્ઘ્ય આપો. આમ કરવાથી સૂર્યદોષમાં ખૂબ જ ઘટાડો થાય છે. સાથે જ શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે રોલીનો લાલ રંગ આપણને સૂર્યના કિરણો સાથે જોડે છે અને તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે.
  • સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા પહેલા પાણીમાં ચોખાના બે-ત્રણ દાણા નાખી દો. આમ કરવાથી વ્યક્તિ જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓથી છુટકારો મેળવે છે અને જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.
  • સૂર્યને અર્ઘ્ય આપતા પહેલા પાણીના લોટામાં થોડી મિશ્રી નાખી દેવી. મિશ્રી ન હોય તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આમ કરવાથી સૂર્યદેવની કૃપા રહે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવને જળ ચઢાવતી વખતે જળના વાસણમાં ફૂલ હોવા જોઈએ. આમ કરવાથી સૂર્યદેવના આશીર્વાદ તમારા પર રહે છે.
  • હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેથી તમે પાણીમાં હળદર નાખી શકો છો. હળદરને પાણીમાં નાખીને સૂર્યને અર્ઘ્ય આપવાથી વિવાહના યોગ બને છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget