શોધખોળ કરો

Navratri 2024 Day 8: નવરાત્રિનો આજે આઠમો દિવસ, મા મહાગૌરીની કરવામાં આવે છે પૂજા

નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી

Shardiya Navratri 2024 Day 8 Maa Mahagauri Puja: નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. શ્વેત વર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે. નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ માટે તેમણે કઠોર તપસ્યા કરી હતી.

મા મહાગૌરીનું સ્વરૂપ કેવું છે (Maa Mahagauri Swaroop)

આ કઠોર તપના કારણે તેમનું શરીર કાળું પડી ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. જ્યારે તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવ તેમને વરદાન આપવા આવ્યા ત્યારે તેમણે પાર્વતીજીને ગંગાજળથી ધોયા તો તેઓ ફરીથી ગૌર અર્થાત્ ગોરા રંગવાળા બની ગયા. તુલસીદાસજીએ પોતાની રચનમાં પાર્વતીની તપસ્યાનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગોરા રંગની સરખામણી શંખ અને ચંદ્ર સાથે કરવામાં આવે છે.

કિશોરી અવસ્થામાં માતા સફેદ વસ્ત્રો ધારણ કરતા હતા. તેમની ચાર ભૂજાઓ છે. જમણી બાજુ ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના હાથમાં ત્રિશૂળ છે. ઉપરની તરફ ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો હાથ અભય મુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

મહાગૌરી પૂજા મંત્ર (Maa Mahagauri puja mantra)

श्वेते वृषे समरूढा श्वेताम्बराधरा शुचिः।।

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।।

મહાગૌરીની પૂજાના ફાયદા (Maa Mahagauri Puja Benefits)

મહાગૌરીની પૂજા ખૂબ જ ફળદાયી છે. તેમની પૂજા કરવાથી તમામ પાપનો નાશ થાય છે. અનેક જન્મોના સંચિત પાપ પણ દૂર થાય છે. આ સાથે આવનારા પાપોનો અગાઉથી નાશ થવાની સંભાવના રહે છે. અક્ષય પુણ્યોનો ઉદય થાય છે. મનથી કરવામાં આવેલી પૂજાથી દેવી અપાર ફળ આપે છે.

દેવી પુરાણ અનુસાર આ દિવસે 8 કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. સ્ત્રીઓ આજે જાંબલી રંગના કપડાં પહેરે છે. ઘણા લોકો આ દિવસે હવન અને કન્યા પૂજા કરે છે.

નોંધ- ઉપર જણાવવામાં આવેલા વિચારો લેખકના અંગત વિચારો છે. એ જરૂરી નથી કે એબીપી ન્યૂઝ ગ્રુપ આ સાથે સહમત હોય. આ લેખ સંબંધિત તમામ દાવાઓ અથવા વાંધાઓ માટે ફક્ત લેખક જ જવાબદાર છે.

Diwali 2024 Shopping: દિવાળી પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત અત્યારથી જ નોંધી લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Weather Updates | અમદાવાદમાં પલટાયું વાતાવરણ, તૂટી પડશે વરસાદ! | Abp AsmitaSurat Crime Updates | સગીરા પર દુષ્કર્મના બે આરોપીઓ પર ફાયરિંગ કરી પોલીસે ઝડપ્યા, એક ફરારRatan Tata death updates | 86 વર્ષની વયે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન | Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Milton Typhoon: 270 કિમીની ઝડપે આવી રહ્યું છે તોફાન, 11 લાખ લોકો શહેર છોડીને ભાગ્યા
Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ
Ratan Tata dies : 34 લાખ કરોડના ટાટા ગ્રુપના માલિક રતન ટાટા પાસે કેટલી સંપત્તિ, જાણીને તમને નહી થાય વિશ્વાસ
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Navratri 2024 Day 8: નવરાત્રિનો આજે આઠમો દિવસ, મા મહાગૌરીની કરવામાં આવે છે પૂજા
Navratri 2024 Day 8: નવરાત્રિનો આજે આઠમો દિવસ, મા મહાગૌરીની કરવામાં આવે છે પૂજા
Embed widget