શોધખોળ કરો

Shani Jayanti 2022: શનિ જયંતીના દિવસે જરૂર કરો આ કામ, ન્યાયના દેવતાની વિશેષ કૃપાથી આવશે સુખ-સમૃદ્ધિ

આ દિવસે ન્યાયના દેવતા, ભગવાન શનિ દેવની પૂજા કરવાથી તેમની કુદ્રષ્ટિથી બચી શકાય છે. શનિદેવ મનુષ્યને તેના કર્મોના આધારે ફળ આપે છે.

Shani Jayanti  2022: દર વર્ષે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અમાસને શનિ જયંતિ  તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 મે, સોમવારે શનિ જયંતિ આવે છે. આ દિવસે ન્યાયના દેવતા, ભગવાન શનિ દેવની પૂજા કરવાથી તેમની કુદ્રષ્ટિથી બચી શકાય છે.  શનિદેવ મનુષ્યને તેના કર્મોના આધારે ફળ આપે છે. શનિની ચાલ તમામ ગ્રહોમાં સૌથી ધીમી છે. એટલા માટે તેઓ ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તે સમયને શનિ ઢૈયા કહેવામાં આવે છે અને ક્યારેક તેઓ સાડા સાત વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તેને શનિ કી સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે.

શનિ જયંતિ 2022 પર કરો આ ઉપાયો

  • શનિ ઢૈયા અને શનિ કી સાડાસાતીનો પ્રકોપ ખૂબ અશુભ છે અને માણસના જીવનમાં ઉથલ-પાથલ થાય છે.  શનિદેવના પ્રકોપથી બચવા માટે કેટલાક સરળ ઉપાય અપનાવવા જોઈએ.
  • શનિવારે સવારે સ્નાન કરી તાંબાના લોટામાં પાણી લો. માટીના દીવામાં સરસવનું તેલ લઈ લો અને કાળ તલને લઈ શનિદેવના મંદિરમાં દીવો કરીને કાળા તલ અર્પણ કરો અને જળ ચઢાવો.
  • શનિદેવને કાળો રંગ ખૂબ જ પસંદ છે.  તેથી આ દિવસે કાળા વસ્ત્રો પહેરો. અને કાળી વસ્તુઓનું દાન કરો.
  • શનિદેવના મંત્રનો જાપ કરવાથી શનિની અશુભ દૃષ્ટિથી પણ બચી શકાય છે. ભગવાન ભોલેનાથ અને બજરંગબલીની પણ પૂજા કરવી જોઈએ.
  • શનિની સાડા સાતી અને ઢૈયાના પ્રકોપથી બચવા માટે શનિદેવના મંદિરમાં શનિવારે માથું ટેકવવું જોઈએ અને પોતાના પાપ માફ કરવા માટે શનિદેવ મહારાજને પ્રાર્થના કરવી જોઈએ.
  • શનિના પ્રકોપથી બચવા માટે શમીના છોડના મૂળને કાળા કપડામાં બાંધીને હાથ પર બાંધી દો.
  • શનિ દોષથી મુક્તિ મેળવવા માટે તમે શનિ મંત્રોનો ઉપયોગ કરીને ધાતુઓમાં નીલમ પણ પહેરી શકો છો.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?Bharuch | AAP નેતા ચૈતર વસાવા હવે કરી શકશે નર્મદા-ભરુચ જિલ્લામાં પ્રવેશ, જુઓ HCએ શું કર્યો હુકમ?Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Embed widget