શોધખોળ કરો

Surya Dev Puja: કુંડળીમાં સૂર્ય નબળો હોય ત્યારે મળે છે આ સંકેત, મજબૂત કરવા માટે કરો આ ઉપાય 

જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.

Surya dev puja:  જ્યોતિષમાં સૂર્યને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે. તેનાથી જીવનમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો વ્યક્તિએ કયા ઉપાય કરવા જોઈએ.

આ સંકેત  છે

એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી પડી જાય છે ત્યારે વ્યક્તિની ઈચ્છા શક્તિ પણ નબળી પડવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.જો ઘણા પ્રયત્નો પછી પણ તમારું કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય, તો તે કુંડળીમાં સૂર્યની નબળી સ્થિતિનો સંકેત પણ હોઈ શકે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો વ્યક્તિને જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે. 

સમસ્યાઓ વધી શકે છે 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તે વ્યક્તિમાં આત્મવિશ્વાસની કમી આવી શકે છે. જેના કારણે તે વ્યક્તિ બીજાની સલાહ વગર કોઈપણ કામ કરી શકતો નથી. જ્યોતિષમાં એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે તેના સંબંધો બગડવા લાગે છે. આ ઉપરાંત વ્યક્તિને પિતૃ દોષનો પણ સામનો કરવો પડી શકે છે.

આ રીતે કરો ઉપાય

કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે તેમાં લાલ ફૂલ મિક્સ કરીને અર્ઘ્ય ચઢાવો. આ દરમિયાન મનમાં 'ઓમ હ્રીં હ્રીં હ્રીં સ: સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો. જો શક્ય હોય તો આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આમ કરવાથી તમે પરિસ્થિતિમાં લાભ જોશો. હિંદુ ધર્મમાં પણ દરરોજ સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવવાની પરંપરા છે. તેનાથી જીવનમાં અનેક પ્રકારના ફાયદા જોવા મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.