શોધખોળ કરો

Somvati Amavasya 2022: 30 મેના રોજ 30 વર્ષ બાદ બની રહ્યો છે આ અદભૂત સંયોગ, પિતૃદોષથી મુક્તિ માટે કરો આ 5 કામ

Somvati Amavasya 2022: 2022ની છેલ્લી સોમવતી અમાસ 30મી મેના રોજ આવી રહી છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.

Somvati Amavasya 2022:  હિંદુ ધર્મમાં અમાસ વ્રતનું એક અલગ જ મહત્વ છે. શાસ્ત્રોમાં દરેક અમાસ પર વ્રત રાખવાની પરંપરા છે, પરંતુ જ્યારે સોમવતી અમાસ હોય ત્યારે તેનું મહત્વ વધી જાય છે. વર્ષ 2022ની છેલ્લી સોમવતી અમાસ 30મી મેના રોજ આવી રહી છે. આ દિવસે પૂજા કરવાથી અનેક પરેશાનીઓ દૂર થાય છે. અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે.  

આ દિવસે સૂર્યદેવના પુત્ર શનિદેવનો પણ જન્મદિવસ છે. તેને શનિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને સુકર્મ યોગ પણ બની રહ્યા છે. 30 વર્ષ બાદ આવો યોગ રચાશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતી પૂજાનો અદ્ભૂત લાભ પ્રાપ્ત થશે.  

પિતૃદોષને દૂર કરવાના 5 ઉપાયો

  1. સવારે બ્રહ્મ મુહૂર્તમાં નદી કે તળાવમાં સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.
  2. અમાસના દિવસે બ્રાહ્મણને પૂજા પાઠ કરીને ભોજન કરાવવું કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી પણ પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે.
  3. અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પિતૃઓને પ્રસન્ન રાખવા માટે પિંડદાન કરવામાં આવે છે.
  4. સોમવતી અમાસના વ્રતના દિવસે પાણી ભરેલા કળશ, છત્રી, , કાકડી, ખીરા વગેરેનું દાન ઉનાળાની વસ્તુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે છે.
  5. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવી જોઈએ, કારણ કે એવી માન્યતા છે કે વડના ઝાડમાં ત્રિદેવોનો વાસ હોય છે. આના પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણ દેવો નિવાસ કરે છે. તેમની પૂજા કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
Advertisement

વિડિઓઝ

Gujarat Bridge Collaps Case: વડોદરાના ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યસનમુક્ત ગામ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ પાડી રહ્યું છે ખાતરમાં ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂએ વાળ્યો દાટ ?
Ahmedabad News : અમદાવાદમાં પોલીસકર્મી પતિની હત્યા કરી પત્નીએ જીવન ટૂંકાવ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતના 5 મુખ્ય કારણો, જાણો 6 રનના રોમાંચક વિજયની ગાથા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
ગુજરાતનો વધુ એક હાઈવે થશે ફોરલેન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 46 કિલોમીટરના રસ્તા માટે 400 કરોડ ફાળવ્યા
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
IND vs ENG 5મી ટેસ્ટ: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીતનો 'ખરો યોદ્ધા' બન્યો આ ખેલાડી, 1,000 બોલમાં 23 વિકેટ....
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
ભારતીય ટીમની ઐતિહાસીક સિદ્ધીઃ 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની
સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'
સુપ્રીમ કોર્ટનો બાંકે બિહારી મંદિર કમિટીને સણસણતો સવાલ: 'ભગવાન સૌના છે, તો ફંડ તમારા ખિસ્સામાં કેમ?'
Ind vs Eng : ભારતે ઇંગ્લેન્ડના જડબામાંથી જીત છીનવી, ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી, સિરાજની 5 વિકેટ 
Ind vs Eng : ભારતે ઇંગ્લેન્ડના જડબામાંથી જીત છીનવી, ઓવલ ટેસ્ટ 6 રનથી જીતી, સિરાજની 5 વિકેટ 
IMD Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી,  જાણો હવામાન વિભાગનું એલર્ટ 
IMD Rain Alert: દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી,  જાણો હવામાન વિભાગનું એલર્ટ 
ભાજપ શાસિત આ રાજ્યમાં આયુષ્માન કાર્ડધારકો માટે મોટી ચિંતા: 7 ઓગસ્ટ પછી ખાનગી હોસ્પિટલોમાં સારવાર બંધ
ભાજપ શાસિત આ રાજ્યમાં આયુષ્માન કાર્ડધારકો માટે મોટી ચિંતા: 7 ઓગસ્ટ પછી ખાનગી હોસ્પિટલોમાં સારવાર બંધ
Embed widget