શોધખોળ કરો

Jagannath Rath Yatra 2025: પુરીમાં જગન્નાથજીની રથયાત્રીની રહસ્યમય હકીકત, જ્યાં વિજ્ઞાન પણ માને છે હાર

Jagannath Rath Yatra 2025: ઓડિશાના પુરીમાં શુક્રવારથી જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો બહુ ઓછા લોકો જાણે છે. જાણીએ રસપ્રદ તથ્યો શું છે.

Jagannath Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રા ગઇકાલે  શુક્રવાર, 27 જૂન 2025 ના રોજ અષાઢી બીજથી  ઓડિશાના પુરીમાં શરૂ થઈ. પરંપરાગત રીતે દર વર્ષે  આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે.

જગન્નાથ મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ ભગવાન જગન્નાથના રહસ્યો અને ચમત્કારોનું સાક્ષી પણ છે. જગન્નાથ રથયાત્રા અને મંદિરના રહસ્ય સામે વિજ્ઞાન પણ હાર માની લે છે. ચાલો જાણીએ આ અદભૂત  રહસ્યો વિશે.

જગન્નાથ રથયાત્રા વિશે રસપ્રદ તથ્યો

જગન્નાથ રથયાત્રા પુરીથી શરૂ થાય છે અને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની માસીના ઘરે પહોંચે છે. દર વર્ષે, જગન્નાથ રથયાત્રા માટે નવા લાકડામાંથી એક રથ બનાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ત્રણેયના રથના અલગ-અલગ નામ છે.  ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે, જે લાલ અને પીળો રંગનો છે.

 તેમના મોટા ભાઈ બલભદ્રના રથનું નામ તાલધ્વજ છે, જે લાલ અને લીલો રંગનો હોય છે. સુભદ્રાના રથને પદ્મ રથ અથવા દર્પદલન કહેવામાં આવે છે, જે કાળો અને લાલ રંગનો છે.

રથયાત્રા શરૂ થયા પહેલા નિભાવવામાં આવે છે ગુડીચા માર્જાનાની વિધિ

જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથનો રથ બલભદ્ર અને સુભદ્રા કરતા ઘણો મોટો હોય છે. આ રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ છે. રથયાત્રા શરૂ થાય તે પહેલાં, મંદિરમાં એક ખાસ વિધિ કરવામાં આવે છે, જેને 'ગુંડિચા માર્જન' કહેવામાં આવે છે. આ વિધિમાં, મંદિરની સફાઈ કરવામાં આવે છે.

 રથયાત્રા શરૂ થાય તે પહેલાં, પુરીના રાજા છેરા પહાડા સોનાના સાવરણીથી રથ અને યાત્રા માર્ગને સાફ કરે છે. જ્યારે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે, ત્યારે તે ગુંડિચા મંદિર સુધી જાય છે. જ્યારે જગન્નાથ રથયાત્રા પાછી આવે છે, ત્યારે તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

રથયાત્રા થોડીવાર માટે મઝાર પર રોકાય છે

 રથયાત્રા દરમિયાન, મંદિરમાં એક ઉપર બીજા સાત માટીના ઘડામાં મહાપ્રસાદ રાંધવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે રથયાત્રા સાલબેગની મઝાર પર થોડીવાર માટે રોકાય છે.જગન્નાથ રથયાત્રા સમાજમાં એકતા, સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. એવું કહેવાય છે કે જગન્નાથ રથયાત્રાનું દોરડું ખેંચવું એ આત્માની શુદ્ધિનું એક સાધન છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget