શોધખોળ કરો

Jagannath Rath Yatra 2025: પુરીમાં જગન્નાથજીની રથયાત્રીની રહસ્યમય હકીકત, જ્યાં વિજ્ઞાન પણ માને છે હાર

Jagannath Rath Yatra 2025: ઓડિશાના પુરીમાં શુક્રવારથી જગન્નાથજીની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો બહુ ઓછા લોકો જાણે છે. જાણીએ રસપ્રદ તથ્યો શું છે.

Jagannath Rath Yatra: ભગવાન જગન્નાથની રથયાત્રા ગઇકાલે  શુક્રવાર, 27 જૂન 2025 ના રોજ અષાઢી બીજથી  ઓડિશાના પુરીમાં શરૂ થઈ. પરંપરાગત રીતે દર વર્ષે  આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થઈને ગુંડીચા મંદિર સુધી જાય છે.

જગન્નાથ મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ ભગવાન જગન્નાથના રહસ્યો અને ચમત્કારોનું સાક્ષી પણ છે. જગન્નાથ રથયાત્રા અને મંદિરના રહસ્ય સામે વિજ્ઞાન પણ હાર માની લે છે. ચાલો જાણીએ આ અદભૂત  રહસ્યો વિશે.

જગન્નાથ રથયાત્રા વિશે રસપ્રદ તથ્યો

જગન્નાથ રથયાત્રા પુરીથી શરૂ થાય છે અને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની માસીના ઘરે પહોંચે છે. દર વર્ષે, જગન્નાથ રથયાત્રા માટે નવા લાકડામાંથી એક રથ બનાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, ત્રણેયના રથના અલગ-અલગ નામ છે.  ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે, જે લાલ અને પીળો રંગનો છે.

 તેમના મોટા ભાઈ બલભદ્રના રથનું નામ તાલધ્વજ છે, જે લાલ અને લીલો રંગનો હોય છે. સુભદ્રાના રથને પદ્મ રથ અથવા દર્પદલન કહેવામાં આવે છે, જે કાળો અને લાલ રંગનો છે.

રથયાત્રા શરૂ થયા પહેલા નિભાવવામાં આવે છે ગુડીચા માર્જાનાની વિધિ

જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથનો રથ બલભદ્ર અને સુભદ્રા કરતા ઘણો મોટો હોય છે. આ રથની ઊંચાઈ લગભગ 45 ફૂટ છે. રથયાત્રા શરૂ થાય તે પહેલાં, મંદિરમાં એક ખાસ વિધિ કરવામાં આવે છે, જેને 'ગુંડિચા માર્જન' કહેવામાં આવે છે. આ વિધિમાં, મંદિરની સફાઈ કરવામાં આવે છે.

 રથયાત્રા શરૂ થાય તે પહેલાં, પુરીના રાજા છેરા પહાડા સોનાના સાવરણીથી રથ અને યાત્રા માર્ગને સાફ કરે છે. જ્યારે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે, ત્યારે તે ગુંડિચા મંદિર સુધી જાય છે. જ્યારે જગન્નાથ રથયાત્રા પાછી આવે છે, ત્યારે તેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.

રથયાત્રા થોડીવાર માટે મઝાર પર રોકાય છે

 રથયાત્રા દરમિયાન, મંદિરમાં એક ઉપર બીજા સાત માટીના ઘડામાં મહાપ્રસાદ રાંધવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારે જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે રથયાત્રા સાલબેગની મઝાર પર થોડીવાર માટે રોકાય છે.જગન્નાથ રથયાત્રા સમાજમાં એકતા, સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. એવું કહેવાય છે કે જગન્નાથ રથયાત્રાનું દોરડું ખેંચવું એ આત્માની શુદ્ધિનું એક સાધન છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget