શોધખોળ કરો

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ ? જાણો તારીખ અને શુભ મુહૂર્ત  

તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે.

Tulsi Vivah 2024 Date and Muhurat: તુલસી વિવાહનું ખાસ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂચિત છે કે તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસી માતા લગ્નના બંધનમાં બંધાયા હતા. વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસી માતાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી સાધક જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં યોગ્ય રીતે તુલસી વિવાહ કરાવવાથી વ્યક્તિના દામ્પત્ય જીવનમાં મધુરતા અને ખુશીઓ આવે છે. જ્યારે અપરિણીત છોકરીઓને તેમની પસંદગીનો જીવનસાથી મળે છે. તો અહીં જાણો આ વર્ષે તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્ત શું છે.


તુલસી વિવાહની તારીખ અને શુભ મુહૂર્ત 2024 

હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 12 નવેમ્બરે સાંજે 4:04 કલાકે શરૂ થશે. દ્વાદશી 13 નવેમ્બર 2024 ના રોજ બપોરે 1:01 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ મુજબ તુલસી વિવાહ 13 નવેમ્બરે ઉજવવામાં આવશે. તુલસી વિવાહ અને પૂજાનો શુભ સમય બપોરે 1.01 વાગ્યા સુધી રહેશે.

તુલસી વિવાહનું મહત્વ 

તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા ધન અને સમૃદ્ધિ આવે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. તુલસી પૂજાના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.  પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધુ વધે છે અને તેમના સંબંધો પહેલા કરતા પણ વધુ અતૂટ બને છે. તુલસી પૂજાના દિવસે ભગવાન શાલિગ્રામને વરની જેમ અને માતા તુલસીને કન્યાની જેમ સંપૂર્ણ રીતે શણગારવામાં આવે છે.

તુલસી પૂજા સાથે જોડાયેલી પૌરાણિક કથા 


લોકપ્રિય પૌરાણિક કથાઓ અનુસાર, જલંધરનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો. જલંધર આગળ જતા અસુરોનો શાસક બન્યો અને પછી તેને દૈત્યરાદ જલંધર તરીકે ઓળખાવા લાગ્યો. જલંધરના લગ્ન વૃંદા સાથે થયા હતા તે એક પતિવ્રતા સ્ત્રી હતી. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તેમના પતિવ્રતની શક્તિઓને કારણે જલંધર દિવસે દિવસે વધુ શક્તિશાળી બન્યો.  વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે જ દેવતાઓ પણ જલંધર સાથે યુદ્ધ જીતી શક્યા ન હતા.

આ કારણે જલંધરને પોતાની શક્તિનો ખૂબ જ ઘમંડ થયો અને પછી તેણે દેવતાઓની પત્નીઓને પણ હેરાન કરવાનું શરૂ કર્યું. આ જોઈને ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા, જેના કારણે મહાદેવ અને જલંધર વચ્ચે યુદ્ધ થયું. પરંતુ, જલંધરની શક્તિના કારણે મહાદેવનો દરેક હુમલા નિષ્ફળ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પહોંચ્યા. ભગવાન વિષ્ણુને જલંધરના રૂપમાં જોઈને વૃંદા તેમની સાથે પોતાના પતિની જેમ વ્યવહાર કરવા લાગી અને પછી વૃંદાએ પોતાના પતિને આપેલું વ્રત તોડ્યું. આ રીતે જલંધરને મહાદેવે માર્યો હતો. આ પછી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને તેમને પથ્થર બનાવી દીધા. પરંતુ પછી માતા લક્ષ્મીની વિનંતી પછી તેને પરત કરી સતી થઈ ગયા. તેમની રાખમાંથી તુલસીના છોડનો જન્મ થયો અને તેમની સાથે શાલિગ્રામના વિવાહની પરંપરા શરૂ થઈ.  

Bhai Dooj 2024: ભાઈબીજ પર બહેનો કરે આ ઉપાય, ભાઈને મળશે અનેક ફાયદા  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
CSK vs PBKS Highlights:પંજાબ કિંગ્સે ચેન્નઈને 5 વિકેટથી હરાવ્યું, શ્રેયસની અડધી સદી 
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
કેંદ્રએ રાજ્યોને સંગ્રહખોરી અને કાળાબજારી પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ઇંધણની સપ્લાય વચ્ચે આદેશ  
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
ઈરાને તોડી પાડ્યું અમેરિકાનું F-35 ફાઈટર જેટ, પાયલટને શોધવા ઈરાનમાં ઘુસી US વાયુસેના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં આટલા ટકાનો થશે વધારો, જાણો ક્યારથી લાગુ થશે પગાર પંચ 
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: વીજળીના કડાકા અને ભારે પવન સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Post Office માં ₹8000 મહિને જમા કરો તો મેચ્યોરિટી પર ₹5,70,926 ફંડ તૈયાર થશે, જાણો સ્કીમ અને કેલક્યુલેશન 
Embed widget