શોધખોળ કરો

Mahakumbh 2025: મહાકુંભમાં થશે દુનિયાના સૌથી મોટા 151 ફૂટ ઉંચા ત્રિશૂલના દર્શન, ભૂકંપ અને વાવાઝોડાની નહીં થાય અસર

Mahakumbh 2025: જુના અખાડાના સંરક્ષક મહંત હરિ ગિરી અને પ્રવક્તા નારાયણ ગિરીના જણાવ્યા અનુસાર, તેમના અખાડાએ કુંભના તમામ શહેરોમાં સમાન મોટા ત્રિશૂળ સ્થાપિત કર્યા છે

Mahakumbh 2025: સંગમ શહેર પ્રયાગરાજના મહાકુંભમાં એક વિશાળ ડમરુ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીં આવનારા શ્રદ્ધાળુઓ વિશ્વના સૌથી મોટા ત્રિશુલના દર્શન કરીને ભગવાન ભોલેનાથના આશીર્વાદ પણ મેળવી શકશે. આ ત્રિશૂળ 151 ફૂટ ઊંચું છે. તેને એટલી હાઈટેક અને સાયન્ટિફિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જો કોઈ જોરદાર ભૂકંપ કે અન્ય કોઈ કુદરતી આફત આવે તો પણ તે સ્થાને રહેશે અને તેનાથી કોઈ નુકસાન થશે નહીં. વિશ્વનું આ સૌથી ઊંચું ત્રિશૂળ સન્યાસીઓના જુના અખાડામાં સ્થાપિત છે, જેઓ શૈવ સંપ્રદાયના છે અને ભગવાન ભોલેનાથની પૂજા કરે છે.

છ વર્ષ પહેલા યોજાયેલા કુંભ દરમિયાન સન્યાસીઓના જુના અખાડાના મૌજ ગિરી આશ્રમમાં વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું હતું. 13 ફેબ્રુઆરી 2019ના રોજ તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આશ્રમમાં દેશભરમાંથી સંતો અને મહાત્માઓ એકઠા થયા હતા. કુદરતી આફતના સમયે આ ત્રિશુલને કોઈ નુકસાન ન થાય તે માટે તેની નીચે 80 ફૂટની ઉંડાઈ સુધી પાઈલીંગ કરવામાં આવ્યું છે.

31 ટનથી વધુ છે વજન - 
સ્ટીલ સહિત અનેક ધાતુઓમાંથી બનેલા આ ત્રિશૂળનું કુલ વજન 31 ટનથી વધુ છે. આ ત્રિશૂળની દરરોજ સવારે પૂજા કરવામાં આવે છે. ફૂલો અર્પણ કરવામાં આવે છે. ત્રિશૂળની ટોચ પર એક ડમરુ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ત્રણેય શંખની પાછળ છે.

જુના અખાડાના સંરક્ષક મહંત હરિ ગિરી અને પ્રવક્તા નારાયણ ગિરીના જણાવ્યા અનુસાર, તેમના અખાડાએ કુંભના તમામ શહેરોમાં સમાન મોટા ત્રિશૂળ સ્થાપિત કર્યા છે. આમાંનું સૌથી મોટું ત્રિશુલ પ્રયાગરાજમાં જ છે. આ વિશ્વનું સૌથી મોટું ત્રિશૂળ પણ છે. મહંત નારાયણ ગિરીના જણાવ્યા અનુસાર, જેઓ મહાકુંભમાં આ ત્રિશુલના દર્શન કરશે તેમને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળશે. આવા ભક્તો પર ભોલેનાથની વિશેષ કૃપા વરસતી હોય છે. જો તમે પણ પ્રયાગરાજ મહાકુંભમાં આવો છો તો આ ત્રિશુલની અવશ્ય મુલાકાત લો. તે ત્રિશુલ શહેરના કિડગંજ વિસ્તારમાં યમુના નદીના કિનારે જુના અખાડાના મૌઝગીરી આશ્રમમાં છે.

આ પણ વાંચો

Mahakumbh 2025: કઇ રીતે બને છે નાગા સંન્યાસી ? જાણી લો તેમના જન્મથી લઇને મૃત્યુ સુધીની કઠોર તપસ્યા વિશે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget