શોધખોળ કરો

Vastu Tips: મંદિરમાં સૂકાયેલા ફૂલ રાખવાથી બને છે તણાવનો માહોલ, ઘરમાં આવે છે નકારાત્મક ઉર્જા

Vastu Tips: પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો થોડા સમય અને દિવસો પછી સુકાઈ જાય છે, પરંતુ લોકો તેને ત્યાં રાખે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા ફૂલ ક્યારેય ન રાખવા જોઈએ.

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘણી એવી વાતો કહેવામાં આવી છે, જે ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મકતા ફેલાવે છે. વાસ્તુશાસ્ત્રમાં પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો વિશે પણ એવું જ કહેવામાં આવ્યું છે. પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો થોડા સમય અને દિવસો પછી સુકાઈ જાય છે, પરંતુ લોકો તેને ત્યાં રાખે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સૂકા ફૂલ ક્યારેય ન રાખવા જોઈએ. તેના બદલે ઘરમાં તાજા ફૂલોનો ઉપયોગ કરો.

ઘરમાં તાજા ફૂલ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. ચાઈનીઝ વાસ્તુશાસ્ત્રમાં તેને યાંગ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં તાજા ફૂલો રહે છે, તેઓ પોતાની ઉર્જાથી અન્ય જીવોને ભીંજવે છે, પરંતુ જ્યારે આ ફૂલો સુકાઈ જાય છે, ત્યારે તે ઘરને નકારાત્મકતાથી ભરી દે છે. મનુષ્ય તેની આસપાસ રહેવાથી તેની શક્તિ ગુમાવવાનો અનુભવ કરે છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તેના રૂમમાં તાજા ફૂલ રાખો. આ રામબાણ સાબિત થાય છે. પરંતુ આ ફૂલો સુકાઈ જાય ત્યારે કોઈ ઝેરથી ઓછા નથી રહેતા.

સૂકાયેલા ફૂલોનું શું કરશો

  • લોકો ઘણીવાર પૂજામાં વપરાતા ફૂલો અથવા મંદિરમાંથી મળેલા ફૂલોને પ્રસાદ તરીકે ઘરમાં છોડી દે છે.
  • ભગવાનના આશીર્વાદ માનીને તેને રાખે છે પરંતુ વાસ્તુ અનુસાર આવું કરવું ખોટું છે.
  • એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલા સૂકા ફૂલ નકારાત્મકતા ફેલાવવા લાગે છે. તેથી આ ફૂલોને વહેતા પાણીમાં ફેંકી દો.
  • આ સિવાય આ ફૂલોને કોઈપણ ઝાડની માટીમાં દાટી પણ શકાય છે.
  • વાસણ વગેરેમાં સૂકા ફૂલ પણ મૂકી શકાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget