શોધખોળ કરો

Vastu Tips: રામ નવમીના અવસરે ઘર કે ઓફિસમાં આ કામ અચૂક કરજો, ધનધાન્યમાં થશે વૃ્દ્ધિ

Vastu Tips: રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી રામનો જન્મોત્સવ હોવાથી આ દિવસનું ઘણું મહત્વ છે. રામ નવમીના દિવસે, ઘરની કેટલીક ખાસ સ્વસ્થ કરવાથી મહાલક્ષ્મીના આશિષ વરશે છે.

Ram Navami 2025, Vastu Tips: રામ નવમીના તહેવારનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે, કારણ કે રામ માત્ર મંદિરોમાં પૂજાતા ભગવાન નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સાચો માર્ગ બતાવનાર આદર્શ છે. કહેવાય છે કે જેના પર રામની કૃપા વરસે છે તેનું જીવન હંમેશા સુખથી છલોછલ થઇ જાય છે.

 જેના પર શ્રીરામ પ્રસન્ન થાય છે જેના ભંડારા સભર રહે રહે છે. રામજી વિષ્ણુજીના અવતાર હોવાથી અને વિષ્ણુજીના દરેક અવતારની પૂજામાં વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ, તો જ માતા લક્ષ્મીની કૃપા રહે છે. આવી સ્થિતિમાં રામ નવમીના દિવસે ઘરની કેટલીક જગ્યોઓ અચૂક પવિત્ર કરો જેથી મહાલક્ષ્મીનો વાસ સદૈવ બની રહે.  

રામ નવમી પર આ જગ્યાઓને સાફ કરો

 મંદિર - વાસ્તુ અનુસાર ઘરનું મંદિર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આવી સ્થિતિમાં, રામ નવમી પર પૂજા મંદિરને સારી રીતે સાફ કરો. જૂની તૂટેલી મૂર્તિઓ ઘરમાં ન રાખવી જોઈએ, તેનાથી પરિવાર પર દોષ આવે છે. અગરબત્તીઓ, વરખ, વાસી ફૂલો, હાર અથવા પૂજા સંબંધિત અન્ય નકામી સામગ્રીના ખાલી પેકેટો દૂર કરો. આ ગરીબી તરફ દોરી જાય છે.

 રસોડું - રસોડું ઘરનું સૌથી પવિત્ર સ્થાન છે. અહીં માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાનો વાસ છે. આવી સ્થિતિમાં, રામ નવમી પર, રસોડાને સારી રીતે સાફ કરો, જૂના તૂટેલા વાસણો બહાર કાઢો, ગંદા વાસણોને સારી રીતે ધોઈ લો અને જો ફ્રિજમાં રહેલી વસ્તુઓ બગડી ગઈ હોય તો તેને તરત જ કાઢી નાખો. તેનાથી રાહુ-કેતુની અસર વધે છે.

આ દિશાને અવશ્ય રાખો સ્વચ્છ - વાસ્તુ નિયમો અનુસાર ઘરની ઉત્તર, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ દિશાઓને સ્વચ્છ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ઘરની આ દિશાઓને પહેલા સાફ કરવી જોઈએ, કારણ કે આ દિશાઓમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે. જો અહીં સ્વચ્છતા ન હોય તો દેવી લક્ષ્મી ઘરમાં વાસ નથી કરતી.

 

મુખ્ય દરવાજા પર કોઈપણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ - સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉંબરાથી જ ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં રામનવમીના દિવસે ઘરના મુખ્ય દ્વારને સારી રીતે સાફ કરો. ત્યાં કોઈ કચરો, ભંગાર,  ચપ્પલ વગેરે ન રાખો. આ કારણે પણ  માતા લક્ષ્મી ઘરના દ્વારેથી  પાછી ફરે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget