શોધખોળ કરો

કિંમતી ચીજવસ્તુઓ ગુમાવવા પાછળ કયો ગ્રહ હોય છે જવાબદાર, આમ સતત થવું શુભ કે અશુભ?

ઘણી વાર લોકો જાણે-અજાણ્યે પોતાની ઘણી કિંમતી વસ્તુઓ ગુમાવી બેસે છે

ઘણી વાર લોકો જાણે-અજાણ્યે પોતાની ઘણી કિંમતી વસ્તુઓ ગુમાવી બેસે છે. આવું થવું સામાન્ય ઘટના છે. પરંતુ જો વસ્તુઓ સતત ગુમ થવા લાગે છે તો તેની પાછળ ગ્રહો અને નક્ષત્રોની ચાલ પણ કારણ હોઈ શકે છે. જ્યોતિષના નિષ્ણાતો કહે છે કે જો કોઈ વ્યક્તિ સતત વસ્તુઓ ગુમાવવા લાગે છે તો તેને ગંભીરતાથી લેવું જરૂરી છે. કેટલીકવાર વસ્તુઓ ખોવાઇ જવા પાછળ ગ્રહોની રમત પણ જવાબદાર હોય છે.

સામાન ક્યારે ખોવાઈ જાય છે?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છઠ્ઠા, અગિયારમા અને બારમા ભાવમાંથી ચીજવસ્તુઓનું નુકસાન જોવા મળે છે. જો ચંદ્ર ચોથા, આઠમા કે બારમા ભાવમાં ગોચર કરે તો વસ્તુઓનું નુકસાન થઈ શકે છે. રાહુ અને ચંદ્રનો સંયોગ હોય ત્યારે વસ્તુઓ અચાનક ખોવાઈ જાય છે. જો તેમાં શનિ કે મંગળ સામેલ હોય તો ચીજવસ્તુઓ પાછી આવતી નથી. પરંતુ જો તેમાં શુક્ર, ગુરુ કે શુભ ગ્રહો હોય તો વસ્તુઓ પાછી મળી જાય છે. સામાન્ય રીતે શનિવારે ખોવાયેલી વસ્તુઓ કાં તો મળતી નથી અથવા તો બહુ મોડી મળે છે.

જ્યારે વસ્તુઓ સતત ખોવાઈ જાય છે?

જ્યોતિષીઓ કહે છે કે જો તમારી કુંડળીમાં રાહુ, કેતુ કે બુધની દશા હોય. અથવા શનિની સાડા સાતી કે પનોતી ચાલી રહી છે અને જો તમારી રાશિ વૃષભ, કન્યા કે મકર કે કર્ક, વૃશ્ચિક, મીન હોય તો વસ્તુઓ ગુમાવવાની શક્યતાઓ વધુ છે. આ સિવાય જો તમારો મૂલાંક નંબર 02, 04, અથવા 08 છે અથવા તમે ભૂરા રંગનો કૂતરો રાખ્યો છે અથવા કાળી કાર ખરીદી છે.

વસ્તુ ખોવાઇ જવી કે પાછી મળવી એ શુભ છે કે અશુભ?

વસ્તુઓ ખોવાઇ જવી કે પાછી મળવી ગ્રહોની સ્થિતિ વિશે જણાવે છે. સોનું ગુમાવવું એ શુભ નથી, પણ તે પાછું મળવું શુભ છે. જ્યારે અરીસો કે રૂમાલ ખોવાઇ જવો શુભ નથી. પરંતુ તેનું પાછું મળવું શુભ છે. કપડા ખોવાઇ જવા એ બિલકુલ શુભ નથી. આ અમુક રોગ સૂચવે છે. રત્નો ખોવાઇ જવા એ શુભ છે. આ કોઈપણ મોટા અવરોધને ટાળે છે. કોઈ શુભ પ્રસંગ દરમિયાન તમારી મેકઅપની વસ્તુઓ ખોવાઇ જાય તો એ તમારા સ્વાસ્થ્યનું સૂચક છે.

Vastu Tips: આર્થિક સંકટથી પરેશાન છો તો ઘરનો આ વાસ્તુદોષ હોઇ શકે છે જવાબદાર

ટોપ સ્ટોરી

9 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, મેષ-તુલા સહિત 3 રાશિઓને થશે આર્થિક લાભ 
9 સપ્ટેમ્બરે સિંહ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, મેષ-તુલા સહિત 3 રાશિઓને થશે આર્થિક લાભ 
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
મહેનત કરવા છતાં કરિયરમાં નથી મળી રહી સફળતા? ગુરુની નબળી સ્થિતિ કારણભૂત, કરો આ ઉપાય
મહેનત કરવા છતાં કરિયરમાં નથી મળી રહી સફળતા? ગુરુની નબળી સ્થિતિ કારણભૂત, કરો આ ઉપાય
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ
Monthly Horoscope : કર્ક સહિત આ રાશિના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો કેવો જશે આપનો સપ્ટેમ્બર માસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા
Embed widget