શોધખોળ કરો

Diwali 2021: આરતી વિના મા લક્ષ્મીની પૂજા નથી થતી પૂર્ણ, જાણો આ વર્ષે દિવાળી પર શું છે ખૂબ જ ખાસ

Diwali 2021 Maa Laxmi Ji Ki Aarti: વર્ષ 2021ની દિવાળી 4 નવમ્બરે છે. દિવાળીમાં મા લક્ષ્મીમાની આરતી વિના પૂજા અધુરી રહે છે. પૂજાનું ફળ નથી મળતું.

Diwali 2021, Maa Laxmi Ji ki Aarti: દિવાળીનું પર્વ અતિ મહત્વપૂર્ણ પર્વ છે. દિવાળીના પર્વને લોકો ઘરોમાં દીપક પ્રગટાવીને હર્ષોલ્લાસ સાથે મનાવે છે. પંચાગ મુજબ દિવાળીનું પર્વ કારતક માસની અમાવસ્યાએ એટલે આ વખતે  4 નવેમ્બરે મનાવવામાં આવે છે. દિવાળીના પર્વમાં મા લક્ષ્મી અને ગણેશની પૂજાનું વિશેષ મહત્વ છે. આ પૂજા વિશેષ ફળદાયી મનાય છે.મા લક્ષ્મીની પૂજા બાદ માની આરતી અવશ્ય કરવી જોઇએ. લક્ષ્મીજીની આરતી વિના પૂજા સંપૂર્ણ ફળદાયી નથી બનતી.

 દિવાળીમાં લક્ષ્મી પૂજાનું શુભ મૂહુર્ત

કાર્તિક અમાવસ્યાની તિથિ 4 નવેમ્બર, ગુરૂવાર સવારે 6 વાગ્યાને 3મિનિટે શરૂ થશે અને 5 નવેમ્બરે 2 વાગ્યાના  44 મિનિટે સમાપ્ત થશે. આવામાં દિવાળીમાં લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 6 વાગ્યાને 9મિનિટથી રાત્રે 8 વાગ્યાને 20 મિનિટ સુધી છે.

 આ વર્ષે દિવાળીમાં શું છે ખાસ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવાળીના દિવસે ચાર મોટા ગ્રહ સૂર્ય, બુધ, મંગળ, ચંદ્રમા, તુલા રાશિમાં ગોચર કરશે. તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત હોય છે. તેથી તે દિવસે દિવાળીની રજા વિશિષ્ટ ફળદાયી નિવડશે. મા લક્ષ્મી અને ગણેશજીનું વિધિ વિધાનથી ષોડસપચારે પૂજન કર્યાં અને થાળ ધર્યા બાદ મા લક્ષ્મીની આરતીનું વિશેષ માહત્મય છે. કહેવાય છે કે,મા લક્ષ્મીની પૂજા બાદ જો આરતી ન થાય તો આ પૂજાને અધૂરી મનાય છે અને તે વિશેષ ફળદાયી નથી બનતી.

આ પણ વાંચો

Ratna Jyotish રંકને રાજા બનાવી શકે છે આ રત્ન, આ રીતે જાણો આપના માટે શુભ છે કે અશુભ

કુંડલી અને વાસ્તુ દોષને દૂર કરવાની સાથે દરેક વિઘ્નને હરે છે ગજાનન, આ વિધાનથી કરો સેવા પૂજા

સમુદ્ર શાસ્ત્ર: ભાગ્યશાળી હોય છે એ યુવતીઓ જેના શરીરમાં અહીં હોય છે તલ

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget