શોધખોળ કરો
કુંડલી અને વાસ્તુ દોષને દૂર કરવાની સાથે દરેક વિઘ્નને હરે છે ગજાનન, આ વિધાનથી કરો સેવા પૂજા
ગણેશ પૂજાથી કરો વાસ્તુદોષ દૂર
1/5

બુધવારનો દિવસ શ્રીગણેશને સમર્પિત છે. ભગવાન શ્રી ગણેશ પ્રથમ પૂજ્ય દેવતા છે અને આદિકાલથી પૂજિત છે. માન્યતા છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ હોય છે ત્યાં સર્વ દેવી દેવતા બિરાજમાન છે.
2/5

જે લોકોની કુંડળીમાં બુધ દોષ હોય છે. તેમના માટે ભગવાન શ્રી ગણેશના વ્રત ખૂબ જ ફળદાયી હોય છે. બુધનો દોષ દૂર થશે અને ધન, નોકરી, વ્યવસાય પ્રાપ્તિમાં આવતા વિધ્ન દૂર છે. બધુ દોષ દૂર કરવા બુધવારનું વ્રત કરવું અને ભોજનમાં મગ અચૂક લેવા.
Published at : 11 Sep 2021 02:33 PM (IST)
આગળ જુઓ





















