શોધખોળ કરો

Shrawan 2024: રૂદ્રાભિષેક શું છે? કામનાની પૂર્તિ માટે ક્યાં પદાર્થથી કરવો અભિષેક, જાણો સંપૂર્ણ વિધિ વિધાન

ભગવાન શિવનો પ્રિય માસ શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ માસમાં વિધિ વિધાનથી જો રુદ્રાભિષેક, રૂદ્રાષ્ટાધ્યાયી કરવામાં આવે તો કામનાની પૂર્તિ થાય છે.

Shrawan 2024:ભગવાન શિવની આરાધનાનો આ ઉત્તમ સમય છે, શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. આ માસમાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવના શુભ મહિનામાં, રુદ્રાભિષેક અથવા રુદ્રી પાઠ લગભગ તમામ શિવ મંદિરોમાં જોવા મળે છે. ભક્તો રૂદ્રાધ્યાયીના મંત્રોનો ઉપયોગ કરીને શિવલિંગને દૂધ અથવા પાણીથી અભિષેક કરે છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે પંડિતજી કયા મંત્રનો પાઠ કરી રહ્યા છે અથવા તેમનો મહિમા શું છે. આજે શ્રાવણ માસના અવસરે  રૂદ્રાષ્ટાધ્યાયી અને રૂદ્રાભિષેકને સરળ શબ્દોમાં સમજીએ...

વેદોમાં શિવ

વેદોમાં શિવને 'રુદ્ર' કહેવામાં આવ્યા છે કારણ કે, તે દુ:ખનો નાશ કરે છે. વેદોમાં વિવિધ દેવતાઓની સ્તુતિમાં સુક્તો આપવામાં આવ્યા છે.યજુર્વેદની શુકલયજુર્વેદ સંહિતામાં આઠ અધ્યાયમાં ભગવાન રુદ્રનું વિગતવાર વર્ણન આપવામાં આવ્યું છે, જેને 'રુદ્રાષ્ટાધ્યાયી' કહેવામાં આવે છે. જેમ માનવ શરીરમાં હૃદયનું મહત્વ છે, તેવી જ રીતે ભગવાન શિવની પૂજામાં રુદ્રાષ્ટાધ્યાયીનું ખૂબ જ મહત્વ છે કારણ કે, તેના વિના ન તો રુદ્રાભિષેક શક્ય છે અને ન તો રુદ્રી પાઠ થઈ શકે છે.

રુદ્રાભિષેક એટલે શું 

શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત,  શેરડીનો રસ, નારિયેળ જળ અને ગંગાજળ વગેરેનો અભિષેક સાથે રૂદ્રાષ્ટાધ્યાયીના મંત્રના પાઠને 'રુદ્રાભિષેક' કહે છે.

રૂદ્રાષ્ટાધ્યાયીના મંત્રો દ્વારા શિવલિંગના અભિષેકનું મહત્વ

શિવપુરાણ અનુસાર, શુદ્ધ મન, વચન અને કર્મ દ્વારા રૂદ્રાષ્ટાધ્યાયીના મંત્રોથી ભગવાન શુલપાણીનો અભિષેક કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી તે પરમ પદને પ્રાપ્ત કરે છે.

ઈચ્છાઓની પૂર્તિ માટે વિવિધ ધારાઓથી  રૂદ્રાભિષેકનું પરિણામ

રોગોમાં રાહત માટે - કુશા અને પાણીથી અભિષેક કરવો

પશુધન મેળવવા માટે – દહીંની ઘારાથી અભિષેક કરવો

લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે - શેરડીના રસથી અભિષેક કરવો

સંતાનપ્રાપ્તિ માટે – દૂધનો અભિષેક કરવો

વંશના વિસ્તાર- સંતાનન પ્રાપ્તિ માટે દૂધ કે ઘીનો કરો અભિષેક

પ્રમેહથી છુટકારો મેળવવા માટે, જડતામાંથી મુક્તિ મેળવવા માટે, બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે, બાળકોના લગ્ન માટે અને કેસમાં વિજય મેળવવા માટે – દૂધમાં મિસરી મિક્સ કરીને અભિષેક કરો.

દુશ્મનનો નાશ કરવા માટે - જાસ્મિન તેલના પ્રવાહ સાથે અભિષેક કરવો                

- જયોતિષાચાર્ય તુષાર  જોશી 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget