શોધખોળ કરો

Shrawan Purnima 2023 Upay: શ્રાવણ પૂર્ણિમા પર અચૂક કરો આ સિદ્ધ પ્રયોગ, ધનલાભ સાથે કર્જ અને શત્રુથી મળશે મુક્તિ

30 ઓગસ્ટે શ્રાવણી પૂનમ છે. આ વખતે ભદ્રા હોવાથી 30 ઓગસ્ટે રાખડી બાંધનાનું શુભ મૂહૂર્ત નથી જો કે આ અવસરે કેટલાક ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતાં કર્જથી ફણ મુક્તિ મળે છે.

 Shrawan Purnima 2023 Upay: શ્રાવણમાં પૂર્ણિમાના અવસરે પવિત્ર નદીમાં સ્નાનની સાથે  વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અનેરુ મહત્વ છે. શ્રાવણ પૂર્ણિમાએ કેટલાક  ઉપાયો કરવાથી ઋણથી મુક્તિ મળે છે. જો તમે પણ દેવા કે શત્રુથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો સાવન પૂર્ણિમાના દિવસે કરો આ સિદ્ધ ઉપાય અચૂક કરો.

જો તમે શત્રુથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણની પૂર્ણિમાના દિવસે 1.25 કિલો આખા ઘઉં અથવા જવ ઘરની દક્ષિણ દિશામાં  શતભિષા નક્ષત્ર આવે ત્યાં સુધી રાખો. શતભિષા નક્ષત્રના દિવસે મંદિરમાં આખા અનાજનું દાન કરો. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે આ ઉપાય કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.

- જો તમે ઘરમાં પ્રવર્તી રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માંગો છો તો પૂર્ણિમાની તિથિએ સ્નાન અને ધ્યાન કર્યા પછી તુલસીના છોડને કાચું દૂધ ચઢાવો. તેની સાથે તુલસીના મૂળની માટીથી તિલક કરો. તમે પરિવારના અન્ય સભ્યોને પણ તિલક લગાવી શકો છો. આ ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.                                                                           

- જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદની સ્થિતિ છે, તો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. આ પછી કપાળ પર  ચંદનનું તિલક લગાવો. તમે પરિવારના સભ્યોના કપાળ પર તિલક લગાવો આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.                          

- જો તમે કરિયર કે બિઝનેસમાં ઉન્નતિ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ગરીબોમાં સિંઘાડાના લોટનું  દાન કરો. આ ઉપાય કરવાથી તમને તમારી ઈચ્છા મુજબ વેપારમાં સફળતા મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો





વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
Shrawan 2026: સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ
Shrawan 2026:સાતમ આઠમ અને રક્ષા બંધન સહિતના તહેવાર સહિત શ્રાવણ ક્યારથી થશે શરૂ, જાણો તારીખ અને મહત્વ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget