શોધખોળ કરો

Shrawan Purnima 2023 Upay: શ્રાવણ પૂર્ણિમા પર અચૂક કરો આ સિદ્ધ પ્રયોગ, ધનલાભ સાથે કર્જ અને શત્રુથી મળશે મુક્તિ

30 ઓગસ્ટે શ્રાવણી પૂનમ છે. આ વખતે ભદ્રા હોવાથી 30 ઓગસ્ટે રાખડી બાંધનાનું શુભ મૂહૂર્ત નથી જો કે આ અવસરે કેટલાક ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થતાં કર્જથી ફણ મુક્તિ મળે છે.

 Shrawan Purnima 2023 Upay: શ્રાવણમાં પૂર્ણિમાના અવસરે પવિત્ર નદીમાં સ્નાનની સાથે  વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અનેરુ મહત્વ છે. શ્રાવણ પૂર્ણિમાએ કેટલાક  ઉપાયો કરવાથી ઋણથી મુક્તિ મળે છે. જો તમે પણ દેવા કે શત્રુથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો સાવન પૂર્ણિમાના દિવસે કરો આ સિદ્ધ ઉપાય અચૂક કરો.

જો તમે શત્રુથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણની પૂર્ણિમાના દિવસે 1.25 કિલો આખા ઘઉં અથવા જવ ઘરની દક્ષિણ દિશામાં  શતભિષા નક્ષત્ર આવે ત્યાં સુધી રાખો. શતભિષા નક્ષત્રના દિવસે મંદિરમાં આખા અનાજનું દાન કરો. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે આ ઉપાય કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.

- જો તમે ઘરમાં પ્રવર્તી રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માંગો છો તો પૂર્ણિમાની તિથિએ સ્નાન અને ધ્યાન કર્યા પછી તુલસીના છોડને કાચું દૂધ ચઢાવો. તેની સાથે તુલસીના મૂળની માટીથી તિલક કરો. તમે પરિવારના અન્ય સભ્યોને પણ તિલક લગાવી શકો છો. આ ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.                                                                           

- જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદની સ્થિતિ છે, તો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. આ પછી કપાળ પર  ચંદનનું તિલક લગાવો. તમે પરિવારના સભ્યોના કપાળ પર તિલક લગાવો આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.                          

- જો તમે કરિયર કે બિઝનેસમાં ઉન્નતિ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ગરીબોમાં સિંઘાડાના લોટનું  દાન કરો. આ ઉપાય કરવાથી તમને તમારી ઈચ્છા મુજબ વેપારમાં સફળતા મળે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો





વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget