શોધખોળ કરો

Hanuman: 10 મંગળવાર સુધી હનુમાનજીને આ ફળ અર્પણ કરવાની સાથે કરો આ વિધિ, કામનાની થશે પૂર્તિ

Hanuman: જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે.

Hanuman:હનુમાન ચારેય યુગોમાં તેમની ભક્તિ, શક્તિ અને બુદ્ધિને કારણે પૂજનીય બન્યા છે. તુલસીદાસ હનુમાનજી વિશે લખે છે, 'સંકટ કાટે મિત્તે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બાલા બીરા' એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના દુઃખ અને સંકટને  દૂર કરવાની ક્ષમતા છે.

 તે દરેક મુશ્કેલ ઘડીમાં જો તેમને સાચા હદયથી પુકારવામાં આવે છે તો તે સંકટ સમયે સહાય અચૂક કરે છે. શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો કષ્ટભંજન દરેક કામનાની પૂર્તિ કરે છે.

 બજરંગ બલિની પૂજાના નિયમો જાણો

  • હનુમાનને શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, બહાદુરી અને નિર્ભયતાનું પ્રતિક માનવામાં આવે છે. સંકટ સમયે હનુમાનજીનું જ સ્મરણ કરવાથી સાધકના દરેક સંકટ દૂર થાય છે. તેને મુશ્કેલીનિવારક કહેવામાં આવે છે. બજરંગ બલિની પૂજા કેવીરીતે કરવી, જાણીએ 7 મહત્વના મુદ્દા
  • મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતિના દિવસે સૂર્યોદય પહેલા સમયે સ્નાન કરો અને શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો.
  •  મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતીના દિવસે સવારે તાંબાના વાસણમાં પાણી અને સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાન યંત્રને સિદ્ધ કર્યા પછી તેને લાલ દોરામાં ધારણ કરો, બાદમાં દર મંગળવારે તેની વિધિવત પૂજા કરો.
  • હનુમાન જયંતિના દિવસથી સતત 10 મંગળવાર સુધી શ્રી હનુમાનને ગોળ અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસથી શરૂ કરીને દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનના મંદિરમાં જઈને સતત 10 મંગળવાર સુધી કેળાનો પ્રસાદ ચઢાવો.
  • ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો. હનુમાન જયંતિ અને મંગળવારે આ ઉપાય કરવાથી જલ્દી સફળતા મળે છે.

જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે. હનુમાનને ચિરંજીવી પણ માનવામાં આવે છે. આવી અદ્ભુત શક્તિઓ અને ગુણોના માલિક હોવાને કારણે, તે જાગૃત દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી, કોઈપણ સમયે હનુમાનની ભક્તિ વ્યક્તિને તન, મન અને ધનથી સમૃદ્ધ બનાવે છે. હનુમાન જયંતિથી આ વિશેષ અવસરે  હનુમાન મંત્રની શરૂઆત કરવી અત્યંત શુભ છે. તેની ચમત્કારી અસરથી ચારે બાજુથી ખુશીઓ વરસવા લાગશે.

કેવી રીતે કરશો સાધનો

  • સ્નાન કર્યા બાદ શ્રી હનુમાનજીની પંચોપચાર પૂજા કરો એટલે કે સિંદૂર, સુગંધ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો.
  • ગુગ્ગલ ધૂપ અને દીવો પ્રગટાવ્યા પછી દુઃખમુક્ત કરવાની ઈચ્છા સાથે લાલ આસન પર બેસીને નીચે લખેલા હનુમાન મંત્રનો પાઠ કરો અને અંતે શ્રી હનુમાનની આરતી કરો.

ઓમ નમો હનુમતે રુદ્રવતારાય

વિશ્વરૂપાય અમિત વિક્રમાય

પ્રકટ પરાક્રમાય મહાબલાય

સૂર્ય કોટિસમમપ્રભાય રામદૂતાય સ્વાહા

- જ્યોતિષાચાર્ય  તુષાર જોશી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget