શોધખોળ કરો

Hanuman: 10 મંગળવાર સુધી હનુમાનજીને આ ફળ અર્પણ કરવાની સાથે કરો આ વિધિ, કામનાની થશે પૂર્તિ

Hanuman: જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે.

Hanuman:હનુમાન ચારેય યુગોમાં તેમની ભક્તિ, શક્તિ અને બુદ્ધિને કારણે પૂજનીય બન્યા છે. તુલસીદાસ હનુમાનજી વિશે લખે છે, 'સંકટ કાટે મિત્તે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બાલા બીરા' એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના દુઃખ અને સંકટને  દૂર કરવાની ક્ષમતા છે.

 તે દરેક મુશ્કેલ ઘડીમાં જો તેમને સાચા હદયથી પુકારવામાં આવે છે તો તે સંકટ સમયે સહાય અચૂક કરે છે. શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો કષ્ટભંજન દરેક કામનાની પૂર્તિ કરે છે.

 બજરંગ બલિની પૂજાના નિયમો જાણો

  • હનુમાનને શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, બહાદુરી અને નિર્ભયતાનું પ્રતિક માનવામાં આવે છે. સંકટ સમયે હનુમાનજીનું જ સ્મરણ કરવાથી સાધકના દરેક સંકટ દૂર થાય છે. તેને મુશ્કેલીનિવારક કહેવામાં આવે છે. બજરંગ બલિની પૂજા કેવીરીતે કરવી, જાણીએ 7 મહત્વના મુદ્દા
  • મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતિના દિવસે સૂર્યોદય પહેલા સમયે સ્નાન કરો અને શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો.
  •  મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતીના દિવસે સવારે તાંબાના વાસણમાં પાણી અને સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાન યંત્રને સિદ્ધ કર્યા પછી તેને લાલ દોરામાં ધારણ કરો, બાદમાં દર મંગળવારે તેની વિધિવત પૂજા કરો.
  • હનુમાન જયંતિના દિવસથી સતત 10 મંગળવાર સુધી શ્રી હનુમાનને ગોળ અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસથી શરૂ કરીને દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનના મંદિરમાં જઈને સતત 10 મંગળવાર સુધી કેળાનો પ્રસાદ ચઢાવો.
  • ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો. હનુમાન જયંતિ અને મંગળવારે આ ઉપાય કરવાથી જલ્દી સફળતા મળે છે.

જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે. હનુમાનને ચિરંજીવી પણ માનવામાં આવે છે. આવી અદ્ભુત શક્તિઓ અને ગુણોના માલિક હોવાને કારણે, તે જાગૃત દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી, કોઈપણ સમયે હનુમાનની ભક્તિ વ્યક્તિને તન, મન અને ધનથી સમૃદ્ધ બનાવે છે. હનુમાન જયંતિથી આ વિશેષ અવસરે  હનુમાન મંત્રની શરૂઆત કરવી અત્યંત શુભ છે. તેની ચમત્કારી અસરથી ચારે બાજુથી ખુશીઓ વરસવા લાગશે.

કેવી રીતે કરશો સાધનો

  • સ્નાન કર્યા બાદ શ્રી હનુમાનજીની પંચોપચાર પૂજા કરો એટલે કે સિંદૂર, સુગંધ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો.
  • ગુગ્ગલ ધૂપ અને દીવો પ્રગટાવ્યા પછી દુઃખમુક્ત કરવાની ઈચ્છા સાથે લાલ આસન પર બેસીને નીચે લખેલા હનુમાન મંત્રનો પાઠ કરો અને અંતે શ્રી હનુમાનની આરતી કરો.

ઓમ નમો હનુમતે રુદ્રવતારાય

વિશ્વરૂપાય અમિત વિક્રમાય

પ્રકટ પરાક્રમાય મહાબલાય

સૂર્ય કોટિસમમપ્રભાય રામદૂતાય સ્વાહા

- જ્યોતિષાચાર્ય  તુષાર જોશી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
હવે દિલ્હીમાં ફોડી શકાશે ગ્રીન ફટાકડા, દિવાળી અગાઉ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Embed widget