શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસીનો છોડ, નકારાત્મક ઊર્જાનો થશે સંચાર

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

Vastu Tips For Tulsi: તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ છે. આ છોડ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તુલસીના છોડને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જ્યોતિષ અને વાસ્તુ બંને મુજબ જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જો કે તુલસીના છોડને રાખવાના કેટલાક ખાસ નિયમો છે અને જો તેનું પાલન ન કરવામાં આવે તો તેની અશુભ અસર થાય છે. આવો જાણીએ તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ.

આ દિશામાં તુલસીનો છોડ વાવો

વાસ્તુ અનુસાર તુલસીના છોડ માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ઘરમાં પૂર્વ દિશામાં જગ્યાની સમસ્યા હોય તો તમે તેને ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં રાખી શકો છો. આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા રહેશે.

આ દિશામાં તુલસીનો છોડ ન રાખવો

ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. આ દિશામાં તુલસીનો છોડ રાખવાથી અશુભ અસર થાય છે. તુલસીનો છોડ દક્ષિણ દિશામાં રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાદાર છોડ ન રાખવો જોઈએ. તુલસીના છોડની બાજુમાં કેળાનો છોડ લગાવવો શુભ છે.

Vastu Tips: બેડરૂમમાંથી આ વસ્તુઓને તરત જ હટાવી દો, નહિ તો વિવાહિત જીવનમાં તકરાર સર્જાશે

Vastu For Bedroom : વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. કેટલીક વસ્તુઓમાં નકારાત્મક ઉર્જા સર્જે છે જેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ સર્જાઇ  છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાની દિશાનું વિશેષ મહત્વ છે. વાસ્તુમાં બેડરૂમ માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિશાથી લઈને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ પતિ-પત્નીના સંબંધો પર અસર કરે છે. બેડરૂમમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે અને તેના કારણે પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ આવે છે. આ વસ્તુઓ પારિવારિક જીવનમાં વિખવાદ વધારવાનું કામ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓને બેડરૂમમાં બિલકુલ ન રાખવી જોઈએ. જો તમારા બેડરૂમમાં પણ આ વસ્તુઓ છે તો તેને તરત જ કાઢી નાખો.

બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો
બેડરૂમમાં ક્યારેય આક્રમક ફોટા ન લગાવો. વાસ્તુ અનુસાર, આક્રમક પ્રાણીઓના ચિત્રો, યુદ્ધના ચિત્રો અથવા ઉદાસ ચહેરાવાળા ચિત્રો મન અને મગજ પર નકારાત્મક અસર કરે છે. તેની અસર પતિ-પત્નીના સંબંધો પર પણ અસર કરે  છે.

બેડરૂમમાં કાંટાદાર છોડ ક્યારેય ન રાખવા જોઈએ. બેડરૂમમાં નાના કેક્ટસ કે કાંટાવાળા ફૂલ રાખવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધી જાય છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ વધે છે. બારી પાસે અપરાજિતાનો છોડ લગાવવાથી પરસ્પર પ્રેમ વધે છે.

બેડરૂમમાં મૃત વ્યક્તિની તસવીર ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં આ તસવીરો ઘરની વાસ્તુને પ્રભાવિત કરે છે. જેના કારણે પતિ-પત્ની વચ્ચે ખુશીનું વાતાવરણ રહેતું નથી.
જો બેડરૂમમાં સમુદ્ર, ધોધ કે પાણીનું ચિત્ર હોય તો તેને તરત જ કાઢી નાખો. એવું માનવામાં આવે છે કે આના કારણે પતિ-પત્ની વચ્ચેનો વિશ્વાસ ખતમ થવા લાગે છે.

વિવાહિત જીવન સુખમય પસાર થાય તે માટે બેડરૂમની દિશા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. બેડરૂમ હંમેશા ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ. આના કારણે પતિ-પત્નીના સંબંધો વધુ મજબૂત બને છે અને જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
Horoscope Today : સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જાણો 11 ડિસેમ્બરનું રાશિફળ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
Embed widget