શોધખોળ કરો

Astro Tips: ધન સંબંધિત કાર્ય કરવા માટે આ દિવસને કરો પસંદ,અચૂક મળશે સફળતા, જાણો જ્યોતિષી ઉપાય

કેટલીક વખત સખત પરિશ્રમ કર્યાં બાદ પણ સફળતા નથી મળતી. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સિદ્ધ ઉપાય છે, જેને અનુસરવાથી લક્ષ્મીજીના આશિષ પ્રાપ્ત થાય છે

Astro Tips:ઘણી વખત મહેનત કરવા છતાં પણ લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. ઘરમાં બરકત નથી રહેતી.આ કારણે કર્જથી નીચે વ્યક્તિ દબાતો જાય છે. આ બધી સમસ્યાના નિવારણ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

ધન પ્રાપ્તિના અચૂક સિદ્ધ જ્યોતિષ ઉપાય

  • ઘરમાં સુખ સમૃદ્ધિ માટે સવારે સૌ પ્રથમ ઘરમાં ઝાડુ લગાવવું જોઇએ. કંઇ પણ કામ કર્યાં પહેલા સવારે આ કામ કરવું જોઇએ.
  • સાંજના સમયે  ક્યારેય પણ કચરો ન કાઢવો જોઇએ. આવી આદતના કારણે ઘરમાં લક્ષ્મી ટકતી નથી
  • સાંજ પહેલા એટલે કે સંધ્યા સમયે ઘરમાં ક્યારેય પણ અંધારૂ ન રાખશો સંઘ્યા પૂર્વે જ લાઇટ ઓન કરી દો
  • પૈસા સંબંધિત કોઇ પણ કામ કરવા માટે આ દિવસ પસંદ કરો. આપને અચૂક લાભ થશે.  જ્યોતિષ અનુસાર ધન સંબંધિત કામ માટે  સોમવાર કે બુધવાર પસંદ કરો
  • સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીપક અવશ્ય પ્રગટાવો અને આરતી કરો. આ સમયે ઘરને ક્યારેય બંધ ન રાખવું
  • જ્યારે પણ તમે કોઈ કામ માટે અથવા પૈસા સંબંધિત કોઈ કામ માટે ઘરની બહાર જાવ ત્યારે ખાધા વગર ન જાવ. કંઈક જમીને બહાર નીકશો આ સાથે નીકળતા પહેલા દહી અને સાકર અચૂક લો. તેનાથી સફળતાના ચાન્સ વધી જાય છે
  •  ગુરુવારે વિવાહિત સ્ત્રીને સુહાગની  વસ્તુઓ દાન કરવાથી  દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.  કુંવારી કન્યાને પણ શૃંગારની વસ્તુ આપવી અને ભોજન કરાવવું શુભ મનાય છે.
  • જો તમે કોઈ ગરીબ કે નિઃસહાય વ્યક્તિની નિ:સ્વાર્થભાવે સેવા કરો છો તો આપના ઘરથી લક્ષ્મી ક્યારેય નારાજ નથી થતી અને ધનધાન્યના ભંડાર અખૂટ રહે છે.
  • કોઈને કોઈ રીતે ગરીબ, લાચાર અને વ્યંઢળોને મદદ કરો અને તેમને દાન આપો. તેમની  શુભકામનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે.
  •  તમારી ક્ષમતા મુજબ ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરવું, આપણા શાસ્ત્રમાં અન્ન દાનને મહા દાન માનવામાં આવે છે. આ રીતે કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
  •  ઘરના પૂજા સ્થાનમાં એક નાળિયેર અચૂક રાખો,. ધન પ્રાપ્તિ માટેનો આ એક સિદ્ધ પ્રયોગ છે.

-આચાર્ય તુષાર જોશી

  •  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget