શોધખોળ કરો

Astro Tips: ધન સંબંધિત કાર્ય કરવા માટે આ દિવસને કરો પસંદ,અચૂક મળશે સફળતા, જાણો જ્યોતિષી ઉપાય

કેટલીક વખત સખત પરિશ્રમ કર્યાં બાદ પણ સફળતા નથી મળતી. જ્યોતિષ શાસ્ત્રમાં એવા કેટલાક સિદ્ધ ઉપાય છે, જેને અનુસરવાથી લક્ષ્મીજીના આશિષ પ્રાપ્ત થાય છે

Astro Tips:ઘણી વખત મહેનત કરવા છતાં પણ લક્ષ્મી પ્રાપ્ત નથી થતી. ઘરમાં બરકત નથી રહેતી.આ કારણે કર્જથી નીચે વ્યક્તિ દબાતો જાય છે. આ બધી સમસ્યાના નિવારણ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે.

ધન પ્રાપ્તિના અચૂક સિદ્ધ જ્યોતિષ ઉપાય

  • ઘરમાં સુખ સમૃદ્ધિ માટે સવારે સૌ પ્રથમ ઘરમાં ઝાડુ લગાવવું જોઇએ. કંઇ પણ કામ કર્યાં પહેલા સવારે આ કામ કરવું જોઇએ.
  • સાંજના સમયે  ક્યારેય પણ કચરો ન કાઢવો જોઇએ. આવી આદતના કારણે ઘરમાં લક્ષ્મી ટકતી નથી
  • સાંજ પહેલા એટલે કે સંધ્યા સમયે ઘરમાં ક્યારેય પણ અંધારૂ ન રાખશો સંઘ્યા પૂર્વે જ લાઇટ ઓન કરી દો
  • પૈસા સંબંધિત કોઇ પણ કામ કરવા માટે આ દિવસ પસંદ કરો. આપને અચૂક લાભ થશે.  જ્યોતિષ અનુસાર ધન સંબંધિત કામ માટે  સોમવાર કે બુધવાર પસંદ કરો
  • સંધ્યા સમયે ઘરમાં ઘીનો દીપક અવશ્ય પ્રગટાવો અને આરતી કરો. આ સમયે ઘરને ક્યારેય બંધ ન રાખવું
  • જ્યારે પણ તમે કોઈ કામ માટે અથવા પૈસા સંબંધિત કોઈ કામ માટે ઘરની બહાર જાવ ત્યારે ખાધા વગર ન જાવ. કંઈક જમીને બહાર નીકશો આ સાથે નીકળતા પહેલા દહી અને સાકર અચૂક લો. તેનાથી સફળતાના ચાન્સ વધી જાય છે
  •  ગુરુવારે વિવાહિત સ્ત્રીને સુહાગની  વસ્તુઓ દાન કરવાથી  દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.  કુંવારી કન્યાને પણ શૃંગારની વસ્તુ આપવી અને ભોજન કરાવવું શુભ મનાય છે.
  • જો તમે કોઈ ગરીબ કે નિઃસહાય વ્યક્તિની નિ:સ્વાર્થભાવે સેવા કરો છો તો આપના ઘરથી લક્ષ્મી ક્યારેય નારાજ નથી થતી અને ધનધાન્યના ભંડાર અખૂટ રહે છે.
  • કોઈને કોઈ રીતે ગરીબ, લાચાર અને વ્યંઢળોને મદદ કરો અને તેમને દાન આપો. તેમની  શુભકામનાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે.
  •  તમારી ક્ષમતા મુજબ ગરીબોને અન્ન અને કપડાંનું દાન કરવું, આપણા શાસ્ત્રમાં અન્ન દાનને મહા દાન માનવામાં આવે છે. આ રીતે કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે.
  •  ઘરના પૂજા સ્થાનમાં એક નાળિયેર અચૂક રાખો,. ધન પ્રાપ્તિ માટેનો આ એક સિદ્ધ પ્રયોગ છે.

-આચાર્ય તુષાર જોશી

  •  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
Embed widget