શોધખોળ કરો

Vastu Tips for Home: વાસ્તુના આ નિયમને ન અવગણો, અનુસરવાથી અચૂક ઘર પર વરસશે લક્ષ્મીજીની કૃપા

ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

Vastu Tips for Home: ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

ઘરની સુખ-સમૃદ્ધિ માટે લોકો માટે વધુ ધન કમાવું  ખૂબ જ જરૂરી છે. આ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

દરેક માણસની ઈચ્છા હોય છે કે, તેના ઘરમાં આરામના તમામ સાધનો વસાવે. ઘરના તમામ સભ્યોનું  શરીર સ્વસ્થ રહે અને  બાળકો માટે સારી કારકિર્દીના રસ્તા ખુલ્લે. આ માટે તે પોતાનું  ઘર વાસ્તુના દિશા નિર્દેશ મુજબ જ વસાવે છે  પરંતુ જીવનને સરળ અને સુખમય બનાવવા માટે ધન પહેલી જરૂરિયાત  છે. જો તમારી મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ઓછા હોય અથવા તો ઘરમાં બરકત નથી રહેતી. આ સ્થિતિમાં  વાસ્તુશાસ્ત્રના જાણકારની સલાહ લેવી જોઈએ. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હશે તો ઘરમાં બરકત નથી રહેતી અને  કોઇને કોઇ બીમારી આપને હંમેશા પરેશાન કરતી  રહે છે. જેના કારણે ઘરનું વાતાવરણ અસ્વસ્થ બની રહે છે.  જાણીએ આ તમામ સમસ્યા માટે શું છે વાસ્તુમાં ઉપાય

આ ઉપાયો અનુસરો (વાસ્તુશાસ્ત્ર ઉપાયો)

દુનિયાનો છેડો ઘર, દરેક વ્યક્તિ માટે આ દુનિયાનું સૌથી પ્રિય સ્થળ હોય છે.  આથી ઘરની આપણે  દરેક વસ્તુને પ્રેમ કરીએ છીએ અને તેને સુશોભિત કરે છે.  જો આ સમયે ઘરના વાસ્તુના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં બરકત રહે  છે અને ધન વૈભવની કમી થતી નથી.  આવી સ્થિતિમાં તે વસ્તુને ઘરમાં રાખવી યોગ્ય નથી. તેથી, જો તમારા ઘરમાં કોઈ તૂટેલા પલંગ, ટેબલ, ખુરશી અથવા અન્ય વસ્તુઓ વેરવિખેર હોય તો  તેને તરત જ ઘરમાંથી દૂર કરો.

જો તમે ઈચ્છો છો કે તમારી મોટાભાગની આવક બચી જાય અને તમારું ઘર પૈસાથી ભરેલું રહે, તો તમારે તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં દક્ષિણની દિવાલને અડીને તિજોરી એવી રીતે રાખવી જોઈએ કે તેનું મુખ ઉત્તર દિશામાં ખુલે. તેનાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનનું આગમન થાય છે.

ઘરની સુખ-સુવિધા અને સમૃદ્ધિ માટે જરૂરી છે કે તમારા ઘરમાં લગાવેલા નળમાંથી પાણી ન ટપકવું જોઈએ. જેના કારણે ધનનો ખોટો વ્યય થાય છે.

તમારા ઘરનો કચરો ક્યારેય ઈશાન દિશામાં એકઠો ન થવા દેવો જોઈએ. ડસ્ટબિન હંમેશા ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો. તેને ઉત્તર અને પૂર્વ દિશામાં ન રાખો. તેનાથી ઘરનું વાતાવરણ દૂષિત થાય છે.  બરકત નથી રહેતી

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Gemology: વ્યવસાયમાં સફળતા નથી મળતી, આ રત્નને કરો ધારણ, મળશે સફળતા
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Today's horoscope:આ ત્રણ રાશિએ આજે રહેવું સતર્ક, મેષથી મીનનો કેવો વિતશે શુક્રવાર? જાણો રાશિફળ
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ
Business Vastu Tips: બિઝનેસમાં સફળતા નથી મળતી, જાણો ઓફિસ, દુકનની વાસ્તુ ટિપ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget