શોધખોળ કરો

Nag Panchami 2023: કરિયરમાં સફળતા અને ધનલાભ માટે નાગપંચમીના દિવસે કરો આ સિદ્ધ ઉપાય

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીએ નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા થાય છે. આ દિવસે કરવામાં આવતા કેટલાક વિશેષ પ્રયોગથી જીવનમાં ધન ધાન્યનું સુખ મળે છે અને કરિયરમાં આવતી બાધા દૂર થાય છે.

Nag Panchami 2023: નાગ પંચમી 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળી શકે છે. આ ઉપાયોથી કાલસર્પ દોષ પણ દૂર થશે.

નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ  સરળ બનશે.

કાલસર્પ દોષ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, તે રાહુ-કેતુથી ઉત્પન્ન થાય છે. જો તેનું નિવારણ ન થાય તો 42 વર્ષ સુધી કાલસર્પ દોષની આડઅસર સહન કરવી પડે છે. કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે રાહુ યંત્રને નાગ પંચમીના દિવસે  વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

ઘરમાં મોર પીંછા રાખવાથી કાલસર્પ દોષ થતો નથી. રાહુ-કેતુ પણ દૂર રહે. નાગ પંચમીના દિવસે મોરનું પીંછ લાવી શ્રીકૃષ્ણની મૂર્તિ પાસે રાખો.

નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.

કાલસર્પ દોષના નિવારણના ઉપાય

નાગ પંચમીના દિવસે કેટલાક લોકો કાલ સર્પ દોષ નિવારણ પૂજા પણ કરાવે છે. નાગ પંચમી પર શેષ નાગ, તક્ષક નાગ અને વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેશંકર તેમના ગળામાં વાસુકી નાગ ધારણ કરે છે. એવી માન્યતા છે કે સાપની પૂજા કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે.

રાહુ અને કેતુના સ્તોત્રો અને મંત્રોનો જાપ કરો.

  • સર્પ મંત્ર અથવા સર્પ ગાયત્રી અને નાગ સ્તોત્રનો પાઠ કરો.
  • મનસા દેવીના મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરો.
  • મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
  •  પ્રદોષ વ્રત અને રુદ્રાભિષેક કરો

નાગ પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું તે જાણો

  •  નાગ પંચમીના દિવસે પૃથ્વીનું ખોદકામ ન કરવું જોઈએ.
  • નાગ પૂજા માટે નાગ દેવતાની મૂર્તિ અથવા માટી કે ધાતુની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
  • દૂધ, ડાંગર, ખીર અને દૂધ પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
  •  આ દિવસે મદારી પાસેથી સાપ ખરીદીને તે  મુકત કરવાથી  પણ કાળ સર્પ યોગથી મુક્તિ મળે છે. 
  • જીવતા સાપને દૂધ પીવડાવવાથી પણ  નાગ દેવતા પ્રસન્ન થાય છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget