શોધખોળ કરો

Nag Panchami 2023: કરિયરમાં સફળતા અને ધનલાભ માટે નાગપંચમીના દિવસે કરો આ સિદ્ધ ઉપાય

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમીએ નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની વિશેષ પૂજા થાય છે. આ દિવસે કરવામાં આવતા કેટલાક વિશેષ પ્રયોગથી જીવનમાં ધન ધાન્યનું સુખ મળે છે અને કરિયરમાં આવતી બાધા દૂર થાય છે.

Nag Panchami 2023: નાગ પંચમી 21 ઓગસ્ટ 2023 ના રોજ છે. આ દિવસે કેટલાક ખાસ કામ કરવાથી રાહુ-કેતુના દોષોથી મુક્તિ મળી શકે છે. આ ઉપાયોથી કાલસર્પ દોષ પણ દૂર થશે.

નાગ પંચમીના દિવસે નવનાગ સ્તોત્રનો પાઠ કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. કાલસર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે. સંતાન પ્રાપ્તિનો માર્ગ પણ  સરળ બનશે.

કાલસર્પ દોષ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, તે રાહુ-કેતુથી ઉત્પન્ન થાય છે. જો તેનું નિવારણ ન થાય તો 42 વર્ષ સુધી કાલસર્પ દોષની આડઅસર સહન કરવી પડે છે. કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે રાહુ યંત્રને નાગ પંચમીના દિવસે  વહેતા પાણીમાં પ્રવાહિત કરો.

ઘરમાં મોર પીંછા રાખવાથી કાલસર્પ દોષ થતો નથી. રાહુ-કેતુ પણ દૂર રહે. નાગ પંચમીના દિવસે મોરનું પીંછ લાવી શ્રીકૃષ્ણની મૂર્તિ પાસે રાખો.

નાગ પંચમીના દિવસ જો કંઇ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દુધ ચઢાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો. આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે.

કાલસર્પ દોષના નિવારણના ઉપાય

નાગ પંચમીના દિવસે કેટલાક લોકો કાલ સર્પ દોષ નિવારણ પૂજા પણ કરાવે છે. નાગ પંચમી પર શેષ નાગ, તક્ષક નાગ અને વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે. ભગવાન ભોલેશંકર તેમના ગળામાં વાસુકી નાગ ધારણ કરે છે. એવી માન્યતા છે કે સાપની પૂજા કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે.

રાહુ અને કેતુના સ્તોત્રો અને મંત્રોનો જાપ કરો.

  • સર્પ મંત્ર અથવા સર્પ ગાયત્રી અને નાગ સ્તોત્રનો પાઠ કરો.
  • મનસા દેવીના મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરો.
  • મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
  •  પ્રદોષ વ્રત અને રુદ્રાભિષેક કરો

નાગ પંચમીના દિવસે શું કરવું અને શું ન કરવું તે જાણો

  •  નાગ પંચમીના દિવસે પૃથ્વીનું ખોદકામ ન કરવું જોઈએ.
  • નાગ પૂજા માટે નાગ દેવતાની મૂર્તિ અથવા માટી કે ધાતુની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
  • દૂધ, ડાંગર, ખીર અને દૂધ પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
  •  આ દિવસે મદારી પાસેથી સાપ ખરીદીને તે  મુકત કરવાથી  પણ કાળ સર્પ યોગથી મુક્તિ મળે છે. 
  • જીવતા સાપને દૂધ પીવડાવવાથી પણ  નાગ દેવતા પ્રસન્ન થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
Nimisha Priya News: કેરળની નર્સ નિમિષા પ્રિયાને મળ્યું જીવનદાન, યમનમાં મોતની સજા રદ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
UPI Transaction New Rules: PhonePe, GPay, Paytm યુઝર્સ માટે મોટા સમાચાર, એક ઓગસ્ટથી બદલાશે આ નિયમ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Embed widget