શોધખોળ કરો

22 ફેબ્રુઆરીએ બજરંગબલીની પૂજા માટે છે ઉત્તમ યોગ, આ રીતે હનુમાન ચાલીસાનો કરો પાઠ, કામનાની થશે પૂર્તિ

હનુમાન પૂજાઃ ફાલ્ગુન માસનો પ્રારંભ થયો છે. પંચાંગ અનુસાર 22 ફેબ્રુઆરી ફાલ્ગુન મહિનાનો પહેલો મંગળવાર છે. મંગળવાર હનુમાનજીને સમર્પિત છે.

હનુમાન પૂજાઃ ફાલ્ગુન માસનો પ્રારંભ થયો છે. પંચાંગ અનુસાર 22 ફેબ્રુઆરી ફાલ્ગુન મહિનાનો પહેલો મંગળવાર છે. મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાનો પણ વિશેષ યોગ છે. આ યોગમાં પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા મેળવી શકાય છે. આવો જાણીએ કયો છે આ યોગ.

પંચાંગ અનુસાર, 22 ફેબ્રુઆરી, મંગળવાર ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ છે. આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે. ખાસ વાત એ છે કે, આ દિવસે વૃદ્ધિ યોગ બની રહ્યો છે. જે શુભ યોગ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ યોગ વિશે કહેવામાં આવ્યું છે કે, તમારા પ્રિય દેવતા, નવા કાર્યની શરૂઆત કરવા માટે વૃદ્ધિ યોગ શુભ છે. વૃદ્ધિ એટલે વધારો. આ યોગમાં કરેલા કામમાં વધારો થાય છે. સારા પરિણામો મળે છે. આ દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

આજના દિવસે એક, અથવા તો ત્રણ પાંચ કે સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તને આશિષ આપે છે, હનુમાનજીને કળયુગના જીવંત દેવતા કહેવાય છે અને તેને શીઘ્ર પસન્ન થતાં દેવતા પણ મનાય છે. મંગળવાર હનુમંતને સમર્પિત છે. મંગળવાર અને તેની સાથે વિશેષ યોગ બનતાં આજના દિવસે હનુમાનજીનું પૂજન અર્ચન કરવાથી શુભ લાભ મળે છે. આજના દિવસ લાલ કપડામાં હનુમાનજીનું સ્થાપન કરો. પૂજા બાદ હનુમંત સમક્ષ હનુમાનજીનો પાઠ કરો. આરતી, થાળ કરો. અને હનુમંતને ધરાવેલો પ્રસાદ બધાને વહેંચો. આજના દિવસે આ કાર્ય કરવાથી કાર્ય સિદ્ધિ મળશે અને જીવનન કષ્ટો દૂર થશે.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં  આ  5 વસ્તુ રાખવાથી ધન દોલતમાં ક્યારેય નથી થતી કમી 

Vastu Tips:વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાથી એક નિશ્ચિત દિશા દર્શાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વસ્તુ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 

તુલસીના છોડને પવિત્ર મનાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો શુભ ગણાય છે.  . અને તેનાથી  સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઘરના આંગણામાં તુલસીના  માં રાખવું અને તેની રોજા પૂજા કરવી થી ધન-દૌલતની ક્યારેય ઓછી ન હતી.

ઘર માં ક્રિસ્ટલ બોલ રાખવું પણ  શુભ મનાય છે.. વાસ્તુ અનુસાર તેના ઘરના દરવાજા અથવા  બારી પાસે  લગાવી શકો છો. ક્રિસ્ટલ બોલથી ધન દોલતમાં ક્યારેય કમી નથી આવતી. વધુમાં ઘરમાં મેટલની બની માછલી અથવા કાચબો પણ રાખી શકાય. તેને પણ શુભ મનાય છે. આ વસ્તુથી ઘરથી  દરિદ્રતા દૂર રહે છે અને ઘરમાં ધનનું આગમન થતું હતું.

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મીની મૂર્તિ રાખવી જોઇએ. જે શુભ મનાય છે. લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોય તે શુભ મનાય છે. ઉભેલી મુદ્રા ક્યારેય ન પસંદ કરો. જે લક્ષ્મીજીની ચંચળતાનું પ્રતીક છે. 

ઘરમાં ગણેશજીની મૂર્તિ એવી રીતે ઘરના મુખ્ય દ્વારની અંદર અને બહાર લગાવો કે બંનેની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે છે. આવુ કરવાથી ઘરમાં ધનની કમી ક્યારેય નથી આવતી તેમજ સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
Advertisement

વિડિઓઝ

Rajnath Singh Parliament Speech : 'ભારતે કાર્યવાહી રોકી, કારણ કે...' ઓપરેશન સિંદૂરને રોકવાનું રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું સાચું કારણ
Operation Mahadev : પહલગામ હુમલામાં સામેલ 2 સહિત 3 આતંકી ઠારઃ સૂત્ર
circular on recruitment of retired teachers cancelled : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો વિવાદિત પરિપત્ર રદ, જુઓ સૌથી મોટા સમાચાર
Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનો પ્રારંભ
Retired Teachers Recruitment In Gujarat : નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર થશે રદ? જુઓ મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
19 વર્ષની દિવ્યા દેશમુખ બની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીને હરાવી જીત્યો Chess World Cup નો ખિતાબ
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
Gujarat Rain: 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ શકે
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
ઓપરેશન મહાદેવ:પહેલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ હાશિમ મુસા ઠાર, ભારતીય સેનાએ લીધો બદલો
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
Monsoon Session: ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં બોલ્યા રાજનાથ સિંહ, કહ્યું, 'પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ' 
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
સીનિયર સિટીજન્સ માટે શાનદાર FD રેટ્સ, આ બેંકોમાં 3 વર્ષની FD પર મળે છે આટલા ટકા વ્યાજ, જાણો
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં સેનાનું 'ઓપરેશન મહાદેવ', 3 આતંકી કર્યા ઠાર
Embed widget