શોધખોળ કરો

Vastu Tips: શું આપ ગાઢ નિંદ્રા માણી શકતા નથી તો સાવધાન, વાસ્તુનો દોષ હોઇ શકે છે જવાબદાર

Vastu Shastra: તણાવપૂર્ણ જીવનમાં નિંદ્રા ન આવવાની સમસ્યા આજકાલ સામાન્ય છે. સારી ઊંઘ મન, મગજ અને શરીરને સ્વસ્થ રાખે છે. જો તમને ઊંઘ ન આવતી હોય, ઘરમાં બધું જ હોવા છતાં મનની શાંતિ ન હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ.

Vastu Shastra: ઘણા લોકોને ઉંઘ ન આવવા અને અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ઊંઘની ઉણપ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. ઘણા લોકો આ કારણે ઊંઘની ગોળીઓ પણ લે છે. શ્રી લક્ષ્મીનારાયણ એસ્ટ્રો સોલ્યુશન અજમેરના ડાયરેક્ટર, વાસ્તુ નિષ્ણાત, જ્યોતિષી અને ટેરો કાર્ડ રીડર નીતિકા શર્મા કહે છે કે કેટલીકવાર ઊંઘની ઉણપ માત્ર તણાવને કારણે જ નહીં પરંતુ વાસ્તુ ખામીને કારણે પણ થઈ શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ દોષના કારણે પરિવારના સભ્યો યોગ્ય રીતે સૂતા નથી. વાસ્તુશાસ્ત્રમાં સારી ઊંઘ માટે ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરીને ઊંઘની સમસ્યા દૂર કરી શકાય છે. દિવસભરની ધમાલ પછી વ્યક્તિ માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી બની જાય છે, પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો યોગ્ય ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. જો જોવામાં આવે તો તેની પાછળ વ્યસ્ત જીવનશૈલી અને માનસિક તણાવ મુખ્ય કારણ છે. આ સિવાય બેડરૂમ વાસ્તુ દોષ પણ કારણભૂત  છે. તેથી, જો તમે અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છો, તો તમારે તમારા બેડરૂમની વાસ્તુ પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ.

બેડરૂમમાં અરીસો ન લગાવો

નિતિકા શર્મા કહે છે કે, બેડરૂમમાં બેજની સામે ક્યારે. અરીસો ન લગાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં અરીસો રાખવાથી ઊંઘમાં અડચણ આવે છે. જો બેડરૂમમાં અરીસો હોય તો રાત્રે સૂતા પહેલા તેને કપડાથી ઢાંકી દો. આ સિવાય બેડરૂમમાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ.

ઇલેક્ટ્રોનિક સામાન

ઘણા લોકો પોતાના બેડરૂમમાં ટીવી કે કોમ્પ્યુટર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખે છે. જ્યારે વાસ્તુમાં તેને યોગ્ય માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ભૂલથી પણ તમારા બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો, કારણ કે આમ કરવાથી અનિંદ્રાની સમસ્યા વધી જાય છે.

બેડરૂમ પથારીની સાચી દિશા

રૂમમાં બેડની કાળજી લો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન હોવો જોઈએ. આના કારણે ઊંઘમાં ખલેલ પડી શકે છે અને તમે યોગ્ય રીતે સૂઈ શકતા નથી.

પથારીમાં ખોરાક ન ખાવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ પર બેસીને ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી ઊંઘમાં ખલેલ પડે છે અને સારી ઊંઘ આવતી નથી. ઘરના તમામ સભ્યોએ એકસાથે ભોજન કરવું જોઈએ. આમ કરવાથી મનમાં શાંતિ રહે છે, તમે પ્રસન્નતા અનુભવો છો, જેનાથી સારી ઊંઘ આવે છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget