શોધખોળ કરો

Pitru Paksha 2025: પિતૃ પક્ષમાં જો આ ભૂલ કરશો તો ઘરમાં દરિદ્રતાને નોતરશો, લક્ષ્મી થશે નારાજ

Pitru Paksha 2025 Niyam: આ વખતે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 21 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન ચણા અને મસૂર સહિતની આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. નહિ તો પિતૃ નારાજ થઈ જાય છે.

Pitru Paksha 2025 Niyam:હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના નામ પર તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

પિતૃ પક્ષમાં ચણા ન ખાવા

ધાર્મિક માન્યતા અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન ચણા અને ચણામાંથી બનેલા પદાર્થો જેમ કે ચણાની દાળ અને સત્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે શ્રાદ્ધ પક્ષમાં ચણા વર્જિત છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચણાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

મસૂર દાળ

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાચા અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન મસૂરનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય કઠોળ, ચોખા, ઘઉં જેવા કાચા અનાજનું પણ પિતૃ પક્ષ દરમિયાન સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેને ઉકાળીને ખાવું જોઈએ. શ્રાદ્ધ દરમિયાન મસૂરની દાળનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં ન કરવો જોઈએ.

લસણ-ડુંગળીનું સેવન પ્રતિબંધિત છે

હિંદુ શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લસણ અને ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ ક્રોધિત થાય છે અને અસંતુષ્ટ રહે છે. આ કારણે કુંડળીમાં પિતૃ દોષ રહે છે.

પિતૃપક્ષમાં આ શાકભાજીનું સેવન પ્રતિબંધિત છે

પિતૃપક્ષ દરમિયાન પણ બટાકા, મૂળા, અરબી અને કંદ ધરાવતી શાકભાજીને ભૂલથી પણ  ન ખાવી  જોઈએ. આ સિવાય જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આ શાકભાજી ન તો જાતે ખાવી જોઈએ અને ન તો બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ અને તેમને દાન પણ આપવી વર્જિત છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
Advertisement

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget