શોધખોળ કરો

Janmashtami 2022: જન્માષ્ટમી પર આપની રાશિનુસાર કરો આ ઉપાય, હર મનોકામના પૂર્ણ કરશે શ્રીકૃષ્ણ

આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Krishna Janmashtami 2022 Upay: આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે.

કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. બાળ ગોપાલની જન્મજયંતિને લઈને સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોતાની રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ આ દિવસે કઈ રાશિએ કયા ઉપાય કરવા જોઈએ.

મેષઃ- મેષ રાશિના લોકોએ સુખ-સમૃદ્ધિ માટે જન્માષ્ટમીના દિવસે લાલ ચંદનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ.

વૃષભઃ- આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ગોપી ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી બાળક સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

મિથુનઃ- મિથુન રાશિના લોકોએ પોતાની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી જળ અને મંજરી અર્પિત કરવી જોઈએ.

કર્કઃ- ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કર્ક રાશિના લોકોએ તેમને કાચા ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ.

સિંહઃ- સિંહ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને ધાતુની વાંસળી અર્પણ કરવી જોઈએ. તેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.

 કન્યા- રાશિના લોકોએ કૃષ્ણ જન્મોત્સવની પૂજા સમયે પંજીરી ચઢાવવી જોઈએ. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

તુલાઃ- આ રાશિના લોકોએ પૂજા કર્યા પછી બાલ ગોપાલને માખણ મિશ્રી અર્પણ કરવી જોઈએ.આનાથી આપને  બિઝનેસમાં સફળતા મળશે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને મધનો અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

ધન - આ રાશિના લોકોએ પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલ અને પિતાંબર અર્પણ કરવા જોઈએ. તેનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે.

મકરઃ- મકર રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને મોર પીંછા અર્પણ કરવી જોઈએ. તેનાથી તેમની કૃપા તમારા પર જળવાઈ રહેશે.

કુંભઃ- આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

મીન - મીન રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને  ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિ પર થશે ધનવર્ષા, જાણો 12 રાશિનું રાશિફળ
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન
Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Embed widget