શોધખોળ કરો

Janmashtami 2022: જન્માષ્ટમી પર આપની રાશિનુસાર કરો આ ઉપાય, હર મનોકામના પૂર્ણ કરશે શ્રીકૃષ્ણ

આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે.

Krishna Janmashtami 2022 Upay: આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે.

કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. બાળ ગોપાલની જન્મજયંતિને લઈને સર્વત્ર ઉત્સાહનો માહોલ છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોતાની રાશિ પ્રમાણે કેટલાક ઉપાય કરવાથી ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ આ દિવસે કઈ રાશિએ કયા ઉપાય કરવા જોઈએ.

મેષઃ- મેષ રાશિના લોકોએ સુખ-સમૃદ્ધિ માટે જન્માષ્ટમીના દિવસે લાલ ચંદનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ.

વૃષભઃ- આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ગોપી ચંદન ચઢાવવું જોઈએ. તેનાથી બાળક સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

મિથુનઃ- મિથુન રાશિના લોકોએ પોતાની આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને તુલસી જળ અને મંજરી અર્પિત કરવી જોઈએ.

કર્કઃ- ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કર્ક રાશિના લોકોએ તેમને કાચા ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ.

સિંહઃ- સિંહ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને ધાતુની વાંસળી અર્પણ કરવી જોઈએ. તેનાથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.

 કન્યા- રાશિના લોકોએ કૃષ્ણ જન્મોત્સવની પૂજા સમયે પંજીરી ચઢાવવી જોઈએ. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

તુલાઃ- આ રાશિના લોકોએ પૂજા કર્યા પછી બાલ ગોપાલને માખણ મિશ્રી અર્પણ કરવી જોઈએ.આનાથી આપને  બિઝનેસમાં સફળતા મળશે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને મધનો અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

ધન - આ રાશિના લોકોએ પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણને પીળા ફૂલ અને પિતાંબર અર્પણ કરવા જોઈએ. તેનાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે.

મકરઃ- મકર રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણને મોર પીંછા અર્પણ કરવી જોઈએ. તેનાથી તેમની કૃપા તમારા પર જળવાઈ રહેશે.

કુંભઃ- આ રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને ગંગા જળથી અભિષેક કરવો જોઈએ. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

મીન - મીન રાશિના લોકોએ ભગવાન કૃષ્ણને  ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget