શોધખોળ કરો

Vastu Tips 2023: નવા વર્ષમાં ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, ઘરમાં થશે મા લક્ષ્મીજીનું આગમન

Vastu Tips For Home: નવા વર્ષને ખુશહાલ અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર બનાવવા માટે તમે નવા વર્ષમાં કેટલાક વાસ્તુ ઉપાયો કરી શકો છો. ઘરના દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Vastu Tips For Money: વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

વાસ્તુ દોષોને દૂર કરવા કરો આ ઉપાયો 

જો તમે પણ નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ અને કોઈપણ પ્રકારની આર્થિક તંગીથી દૂર રહેવા માંગતા હોવ તો વાસ્તુ સંબંધિત આ ઉપાયો અવશ્ય કરો. નવા વર્ષના આગમન પહેલા વાસ્તુની આ વસ્તુઓ ઘરના દરવાજા પર રાખો. ખૂબ લાભ થશે.

નવા વર્ષમાં ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ વસ્તુઓ

આર્થિક સ્થિતિ સારી રહેવા માટે ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન હોવો જોઈએ. નવા વર્ષના આગમન પહેલા ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાય કરો. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતીક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ શુભનું ચિહ્ન લગાવવાથી ઘરના સભ્યોને લાભ મળે છે. જેના કારણે ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને આર્થિક સ્થિતિ પણ પહેલા કરતા સારી રહે છે.

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

દરેક શુભ કાર્યમાં ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તોરણ ઘરમાં સૌભાગ્ય લાવે છે. આ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તોરણમાં હંમેશા કેરી કે અશોકના પાનનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ભગવાન શુક્રને પ્રસન્ન કરવું જરૂરી છે. ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સુગંધિત ફૂલોના કુંડા લગાવો અને રોજ પાણી ચઢાવો. આમ કરવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટે સૂર્યની કૃપા હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સૂર્ય યંત્રને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આમ કરવાથી ઘર ધન અને અનાજથી ભરાઈ જાય છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget