શોધખોળ કરો

Vastu Tips 2023: નવા વર્ષમાં ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, ઘરમાં થશે મા લક્ષ્મીજીનું આગમન

Vastu Tips For Home: નવા વર્ષને ખુશહાલ અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર બનાવવા માટે તમે નવા વર્ષમાં કેટલાક વાસ્તુ ઉપાયો કરી શકો છો. ઘરના દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Vastu Tips For Money: વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

વાસ્તુ દોષોને દૂર કરવા કરો આ ઉપાયો 

જો તમે પણ નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ અને કોઈપણ પ્રકારની આર્થિક તંગીથી દૂર રહેવા માંગતા હોવ તો વાસ્તુ સંબંધિત આ ઉપાયો અવશ્ય કરો. નવા વર્ષના આગમન પહેલા વાસ્તુની આ વસ્તુઓ ઘરના દરવાજા પર રાખો. ખૂબ લાભ થશે.

નવા વર્ષમાં ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ વસ્તુઓ

આર્થિક સ્થિતિ સારી રહેવા માટે ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન હોવો જોઈએ. નવા વર્ષના આગમન પહેલા ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાય કરો. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતીક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ શુભનું ચિહ્ન લગાવવાથી ઘરના સભ્યોને લાભ મળે છે. જેના કારણે ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને આર્થિક સ્થિતિ પણ પહેલા કરતા સારી રહે છે.

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

દરેક શુભ કાર્યમાં ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તોરણ ઘરમાં સૌભાગ્ય લાવે છે. આ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તોરણમાં હંમેશા કેરી કે અશોકના પાનનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ભગવાન શુક્રને પ્રસન્ન કરવું જરૂરી છે. ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સુગંધિત ફૂલોના કુંડા લગાવો અને રોજ પાણી ચઢાવો. આમ કરવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટે સૂર્યની કૃપા હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સૂર્ય યંત્રને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આમ કરવાથી ઘર ધન અને અનાજથી ભરાઈ જાય છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
Today's Horoscope: મીન સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મીન સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget