શોધખોળ કરો

Vastu Tips 2023: નવા વર્ષમાં ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ 6 વસ્તુઓ, ઘરમાં થશે મા લક્ષ્મીજીનું આગમન

Vastu Tips For Home: નવા વર્ષને ખુશહાલ અને સુખ-સમૃદ્ધિથી ભરપૂર બનાવવા માટે તમે નવા વર્ષમાં કેટલાક વાસ્તુ ઉપાયો કરી શકો છો. ઘરના દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Vastu Tips For Money: વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં ઘણી સમસ્યાઓ લાવે છે. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર કેટલીક વસ્તુઓ રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

વાસ્તુ દોષોને દૂર કરવા કરો આ ઉપાયો 

જો તમે પણ નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ અને કોઈપણ પ્રકારની આર્થિક તંગીથી દૂર રહેવા માંગતા હોવ તો વાસ્તુ સંબંધિત આ ઉપાયો અવશ્ય કરો. નવા વર્ષના આગમન પહેલા વાસ્તુની આ વસ્તુઓ ઘરના દરવાજા પર રાખો. ખૂબ લાભ થશે.

નવા વર્ષમાં ઘરના મુખ્ય દરવાજા પર રાખો આ વસ્તુઓ

આર્થિક સ્થિતિ સારી રહેવા માટે ઘરમાં કોઈ વાસ્તુ દોષ ન હોવો જોઈએ. નવા વર્ષના આગમન પહેલા ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાય કરો. ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતીક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ શુભનું ચિહ્ન લગાવવાથી ઘરના સભ્યોને લાભ મળે છે. જેના કારણે ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને આર્થિક સ્થિતિ પણ પહેલા કરતા સારી રહે છે.

સનાતન ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

દરેક શુભ કાર્યમાં ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. સનાતન ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તોરણ ઘરમાં સૌભાગ્ય લાવે છે. આ લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તોરણમાં હંમેશા કેરી કે અશોકના પાનનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ભગવાન શુક્રને પ્રસન્ન કરવું જરૂરી છે. ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સુગંધિત ફૂલોના કુંડા લગાવો અને રોજ પાણી ચઢાવો. આમ કરવાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

ઘરમાં સકારાત્મક ઉર્જા માટે સૂર્યની કૃપા હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો સૂર્ય યંત્રને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો તે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. આમ કરવાથી ઘર ધન અને અનાજથી ભરાઈ જાય છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan: 13 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ, મનોકામનાની પૂર્તિ માટે રાશિ મુજબ કરો ઉપાય
Shrawan: 13 ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારંભ, મનોકામનાની પૂર્તિ માટે રાશિ મુજબ કરો ઉપાય
Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget