શોધખોળ કરો

Aagarbati: અગરબતી પ્રગટાવતા પહેલા આ તથ્યોને જાણો, કેમ છે નુકસાનકારક

Aagarbati:ફેંગશુઈ અનુસાર, વાંસ સળગાવવાથી વ્યક્તિના નસીબનો નાશ થાય છે, કારણ કે વાંસનો છોડ સારા નસીબ લાવે છે.

Aagarbati: ધર્મશાસ્ત્રો અનુસાર વાંસની બનેલી અગરબત્તીઓ ન પ્રગટાવવી જોઈએ, કારણ કે આમ કરવાથી ઘરમાં દરિદ્રતા રહે છે.

અગરબત્તી વિના પૂજા પૂર્ણ થતી નથી. તેની સુવાસથી સમગ્ર વાતાવરણ સકારાત્મક બની જાય છે. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે પૂજામાં અગરબત્તી સળગાવવી એ ધાર્મિક દૃષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે. નિષ્ણાત મનોજ શ્રીવાસ્તવનું કહેવું છે કે વાસ્તુશાસ્ત્રમાં વાંસને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વાસ્તુ દોષને દૂર કરવા માટે વાંસનો છોડ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.અગરબત્તીઓ બનાવવામાં વાંસના લાકડાનો ઉપયોગ થાય છે તેથી પૂજા સમયે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ.  અગરબત્તી સળગાવવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

વાંસને શા માટે ન સળગાવવું

  • ફેંગશુઈ અનુસાર, વાંસ સળગાવવાથી વ્યક્તિના નસીબનો નાશ થાય છે, કારણ કે વાંસનો છોડ સારા નસીબ લાવે છે.
  • હિંદુ ધર્મમાં વાંસને વંશનું પ્રતિક માનવામાં આવે છે. તેથી જ વાંસ સળગાવવું એ તમારા કુટુંબના વંશને નુકસાન પહોંચાડવા જેવું છે.
  • ઘણા ગ્રંથોમાં એવું પણ લખવામાં આવ્યું છે કે વાંસ બાળવાથી પિતૃદોષ થાય છે.
  • વૈજ્ઞાનિક તથ્યોની વાત કરીએ તો અગરબત્તીઓના ધુમાડાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
  • અગરબત્તીઓ પર રાસાયણિક પદાર્થોનો લેપ લગાવીને બનાવવામાં આવે છે, તેથી તેનો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
  • શાસ્ત્રોમાં ક્યાંય પણ અગરબત્તીઓ સળગાવવાનો ઉલ્લેખ નથી, દરેક જગ્યાએ માત્ર અગરબત્તીઓની જ વાત કરવામાં આવી છે.
  • જનોઈ, મુંડન અને લગ્ન મંડપ બનાવવા જેવા શુભ કાર્યોમાં વાંસનો ઉપયોગ થાય છે. એટલા માટે તેને બાળવું કોઈપણ રીતે યોગ્ય નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                           

 

ટોપ સ્ટોરી

Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
Today's horoscope: મેષ સહિત આ રાશિના જાતક પર આજે વરસશે શનિદેવની કૃપા, જાણો રાશિફળ
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Embed widget