શોધખોળ કરો

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

India Pakistan: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક કમાન્ડરે દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને 30 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • લશ્કર કમાન્ડરે દાવો કર્યો, ભારતીય એજન્ટોએ 30+ આતંકીઓ માર્યા.
  • વાયરલ વીડિયોમાં કમાન્ડર હનીફે પાકિસ્તાનની હતાશા સ્પષ્ટપણે વ્યક્ત કરી.
  • તેમણે અજાણ્યા હુમલાખોરો દ્વારા થયેલ આતંકવાદીઓની હત્યાઓનો ઉલ્લેખ કર્યો.

India Pakistan:  લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક કમાન્ડરે દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને 30 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત ઘણા મોરચે કડક વલણ અપનાવ્યું છે જેના કારણે પાકિસ્તાન પાછળ રહી ગયું છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લશ્કર આતંકવાદીના એક વીડિયોમાં ફરી એકવાર પાકિસ્તાનની હતાશા જોવા મળી રહી છે.

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયોમાં લશ્કર ઓપરેટિવ રિઝવાન હનીફ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે. તે દાવો કરે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને 30 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા છે. તેણે કહ્યું, "ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તેમના એજન્ટો મોકલ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 30 થી વધુ ઘટનાઓ બની છે. 

હનીફે કહ્યું કે ક્યા ક્યા શહેરોમાં માર્યા ગયા આતંકવાદીઓ 

છેલ્લા ઘણા મહિનાઓથી જ્યારે પણ પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી હત્યા થાય છે, ત્યારે સોશિયલ મીડિયા પર "અનનોન ગનમેન" હેશટેગ ટ્રેન્ડ થવા લાગે છે. લશ્કરના આતંકવાદી હનીફે પણ આનો ઉલ્લેખ કર્યો હતો. હનીફે કહ્યું કે પાકિસ્તાનના ઘણા શહેરોમાં અમારા ભાઈઓ માર્યા ગયા હતા. તેમણે પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલકોટનો ઉલ્લેખ કર્યો.

લશ્કર કેવી રીતે રચાયું

લશ્કરના આતંકવાદીઓએ ભારતમાં અસંખ્ય હુમલાઓ કર્યા છે. તેની સ્થાપના 1980ના દાયકામાં પાકિસ્તાનમાં થઈ હતી. લશ્કરની સ્થાપના હાફિઝ મોહમ્મદ સઈદ, ઝફર ઇકબાલ અને અબ્દુલ્લા આઝમ દ્વારા કરવામાં આવી હતી. તેની રચના સોવિયેત-અફઘાન યુદ્ધ દરમિયાન રચાયેલી ઇસ્લામિક સંસ્થા મરકઝ-ઉદ-દાવા-વાલ-ઇર્શાદની લશ્કરી પાંખ તરીકે કરવામાં આવી હતી. સોવિયેત યુનિયનના અફઘાનિસ્તાનમાંથી ખસી ગયા પછી ગ્રુપનું ધ્યાન જમ્મુ અને કાશ્મીર તરફ ગયું હતું.                                     

Frequently Asked Questions

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં કેટલા આતંકવાદીઓને માર્યા છે?

લશ્કરના કમાન્ડર રિઝવાન હનીફના દાવા મુજબ, ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને 30થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા છે. આ દાવો એક વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

લશ્કર-એ-તૈયબાની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી?

લશ્કર-એ-તૈયબાની સ્થાપના 1980ના દાયકામાં હાફિઝ મોહમ્મદ સઈદ, ઝફર ઇકબાલ અને અબ્દુલ્લા આઝમ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવી હતી. તે એક ઇસ્લામિક સંસ્થાની લશ્કરી પાંખ હતી.

આતંકવાદીઓની હત્યા અંગેનો દાવો કયા આતંકવાદીએ કર્યો છે?

લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા કમાન્ડર રિઝવાન હનીફે એક વાયરલ વીડિયોમાં આ દાવો કર્યો છે. તેણે કહ્યું કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તેમના એજન્ટો મોકલ્યા છે.

પાકિસ્તાનના કયા શહેરોમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા?

રિઝવાન હનીફે ઉલ્લેખ કર્યો કે પેશાવર, કરાચી, રાવલપિંડી, મુઝફ્ફરાબાદ અને રાવલકોટ જેવા શહેરોમાં લશ્કરના ભાઈઓ માર્યા ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget