શોધખોળ કરો

Mahashivratri 2026: મનોકામનાની પૂર્તિ માટેનો શુભ અવસર, આ મંત્રોના જાપ સાથે કરો અભિષેક

Mahashivratri 2026:‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

Mahashivratri 2026: મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને શીઘ્ર  શુભ ફળ આપે છે. નોકરી કે કરિયરમાં પ્રગતિ માટે યુવાનોએ આ દિવસે મંત્રનો જાપ કરવો જોઈએ.

ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરી  રવિવાર 2026ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ અવસર મનાય  છે.

જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, તમે આ દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ મંત્રોના જાપ કરવાથી નોકરી, શિક્ષણ કે કરિયર વગેરે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી, ખાસ કરીને યુવાનોએ મહાશિવરાત્રિ પર આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

મહાશિવરાત્રિના દિવસે વિદ્યાર્થીઓએ 21 વાર ‘ઓમ ઐં હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શિક્ષણની સાથે કારકિર્દીમાં સફળતા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો.

‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

‘ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ’ને ભગવાન શિવનો રુદ્ર મંત્ર પણ કહેવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. આ મંત્ર મનોકામના પૂર્ણ કરવા માટે અસરકારક માનવામાં આવે છે.

પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે - ‘ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Ram Navami 2026: રામ નવમીના શુભ અવસર પર આ 5 વસ્તુઓ ઘરે લાવો,  વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ 
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં મહા અષ્ટમીનું શું માહાત્મ્ય, જાણો મહાઅષ્ટમીના વિશેષ ઉપાયો
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Chaitra Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની આ રીતે કરો પૂજા, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું આ ત્રણ રાશિને ફળશે, જાણીએ બુધવારનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
Embed widget