શોધખોળ કરો

Mahashivratri 2026: મનોકામનાની પૂર્તિ માટેનો શુભ અવસર, આ મંત્રોના જાપ સાથે કરો અભિષેક

Mahashivratri 2026:‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

Mahashivratri 2026: મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને શીઘ્ર  શુભ ફળ આપે છે. નોકરી કે કરિયરમાં પ્રગતિ માટે યુવાનોએ આ દિવસે મંત્રનો જાપ કરવો જોઈએ.

ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 15 ફેબ્રુઆરી  રવિવાર 2026ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ અવસર મનાય  છે.

જ્યોતિષ અનીશ વ્યાસ અનુસાર, તમે આ દિવસે ભગવાન શિવના કેટલાક વિશેષ મંત્રોનો જાપ પણ કરી શકો છો. આ મંત્રોના જાપ કરવાથી નોકરી, શિક્ષણ કે કરિયર વગેરે સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. તેથી, ખાસ કરીને યુવાનોએ મહાશિવરાત્રિ પર આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

મહાશિવરાત્રિના દિવસે વિદ્યાર્થીઓએ 21 વાર ‘ઓમ ઐં હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શિક્ષણની સાથે કારકિર્દીમાં સફળતા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો.

‘ઓમ નમઃ શિવાય’ એ ભગવાન શિવના શક્તિશાળી મંત્રોમાંનો એક છે. મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને ભગવાન શિવ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે.

‘ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ’ને ભગવાન શિવનો રુદ્ર મંત્ર પણ કહેવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રીના દિવસે આ મંત્રનો જાપ કરશો તો તમારી મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે. આ મંત્ર મનોકામના પૂર્ણ કરવા માટે અસરકારક માનવામાં આવે છે.

પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે મહાશિવરાત્રિ પર મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે - ‘ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ. ઉર્વરુકમિવ બન્ધનં મૃત્યુર્મુક્ષિયા મમૃતાત્

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                                                

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્ય કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
સૂર્ય ગોચર 2026: 16 જુલાઈએ સૂર્ય કરશે કર્ક રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય
July Numerology 2026: જુલાઇમાં આ મૂલાંક ધરાવતા લોકોની ચમકશે કિસ્મત, જાણો કોને રહેવું પડશે સાવધાન
July Numerology 2026: જુલાઇમાં આ મૂલાંક ધરાવતા લોકોની ચમકશે કિસ્મત, જાણો કોને રહેવું પડશે સાવધાન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: કર્ક સહિત આ રાશિ માટે બુધવાર નિવડશે શુભ, જાણો 12 રાશિનું રાશિફળ
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
IPL 2027: મુંબઈ ઇન્ડિયન્સનો સાથ છોડશે હાર્દિક પંડ્યા? ખરીદવા માટે 7 ટીમો વચ્ચે જામી હોડ
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 
Embed widget