શોધખોળ કરો

Money Upay: સખત મહેનત અને ઉપાય બાદ પણ આર્થિક સંકટ દૂર નથી થતું તો આ પુષ્પનો અજમાવી જુઓ પ્રયોગ

ઘણા પ્રયત્નો છતાં પણ ઘરની કંગાળ સ્થિતિ સાથ છોડી નથી રહી. તો આપને આ પુષ્પનો આ અદભૂત પ્રયોગ એકવાર અજમાવવો જોઇએ.

Effective Money Remedies: ઘણા  પ્રયત્નો છતાં પણ ઘરની કંગાળ સ્થિતિ સાથ છોડી  નથી રહી. તો આપને આ પુષ્પનો આ અદભૂત પ્રયોગ એકવાર અજમાવવો જોઇએ.

લગભગ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની પાસે અપાર સંપત્તિ હોય. તેના પરિવારમાં કોઈ આર્થિક સંકટ ન હોવું જોઈએ. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે. ક્યારેય કોઈ વસ્તુની કમી ન હોવી જોઈએ. આ માટે તે પોતાની મહત્તમ બુદ્ધિ અને સમજદારીથી સખત મહેનત પણ કરે છે. આ બધું હોવા છતાં જો ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી રહે છે. તેનું કારણ ગ્રહદોષ કે વાસ્તુ દોષ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ધન પ્રાપ્તિ માટે કરો અપરાજિતાના ફૂલથી સંબંધિત આ ઉપાય અજમાવી જુઓ

અપરાજિતા ફુલથી કરો આ ઉપાય

  • હિંદુ શાસ્ત્રો અનુસાર જો ઘરમાં આર્થિક સમસ્યા હોય તો સોમવારે વહેતી નદીમાં અપરાજિતાના 5 ફૂલ ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
  • જો નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય અથવા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને ધંધામાં લાભની જગ્યાએ નુકસાન થઈ રહ્યું હોય તો અપરાજિતાના ફૂલના મૂળને વાદળી કપડામાં બાંધીને કાર્યસ્થળની બહાર લટકાવી દો. તેનાથી વેપારમાં પ્રગતિ થશે અને વેપારમાં નફો વધશે.
  • મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. મંગળવારે ઉપવાસ કરતી વખતે બજરંગબલીના ચરણોમાં અપરાજિતાનું ફૂલ ચઢાવો. તે પછી તેને તમારા પર્સમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘર ક્યારેય પૈસાથી ખાલી નથી થતું.
  • ભગવાન શિવની પૂજા માટે સોમવાર શ્રેષ્ઠ દિવસ છે. એવું માનવામાં આવે છે કે સોમવારે શિવલિંગ પર અપરાજિતા ફૂલ ચઢાવવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

વિડિઓઝ

Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત
Dahod news: દાહોદમાં ચાઈનીઝ દોરીથી ગળાના ભાગે વાગતા યુવકને આવ્યા 50 ટાંકા
Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
ઓપરેશન સિંદૂરમાં ભારત પર હુમલા માટે ચીને કરી હતી મોટી મદદ... પેન્ટાગોને ખોલી પાકિસ્તાનની પોલ
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
શું ભારતમાં હિન્દુ વધુ બાળકો પેદા કરે છે કે મુસ્લિમ? નવનીત રાણાના દાવા વચ્ચે જાણો હકીકત
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
'અનિરુદ્ધસિંહ અને બે-ત્રણ લોકોએ મને ગેરમાર્ગે દોર્યો'- જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન બાદ રાજુ સોલંકીનો PC માં ધડાકો
Embed widget