શોધખોળ કરો

Navratri 2022 : નવરાત્રીમાં જરૂર કરો આ ઉપાય, મા લક્ષ્મીની રહેશે કૃપા

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહ્યો છે અને 5 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે શારદીય નવરાત્રીમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.

દેવી શક્તિની આરાધનાનો તહેવાર શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી આશો  મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. 9 દિવસના આ ઉત્સવમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીમાં કેટલાક ઉપાય કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી નવરાત્રી દરમિયાન મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય પૈસા ખૂટતા નથી.

નવરાત્રીના પહેલા દિવસે પૂજા શરૂ કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર કેરી અથવા અશોકના પાનનો બંદનવર લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.નવરાત્રીના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિક ચિન્હ બનાવો અને હળદર મિશ્રિત જળ અર્પણ કરો.

નવરાત્રીના પહેલા દિવસે ઘરની અંદર જતી વખતે માતા દુર્ગાના ચરણનું નિશાન લગાવો. આજકાલ મા દુર્ગાના પગના નિશાનવાળા સ્ટીકરો બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છો તો તમે તેને જાતે લાલ પેઇન્ટથી પણ બનાવી શકો છો.

નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મીના મંદિરના દર્શન કરો. આ પછી લાલ કપડામાં થોડું કેસર, હળદર અને ચોખા બાંધીને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને બચેલા ચોખા સાથે તમારા ઘરે પાછા ફરો. તમે જ્યાં ઘરમાં રૂપિયા મુકો છો ત્યાં આ ચોખાનો છંટકાવ કરો. આ કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબના પાન અને અત્તર નાખીને ઘરના મુખ્ય દ્વાર પર રાખો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રીના કોઈપણ દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Delhi Election Results: 'ફરી એકવાર ભાજપની જીત બદલ રાહુલ ગાંધીને અભિનંદન', દિલ્હી ચૂંટણી પરિણામો પર KTRનો કટાક્ષ
Embed widget