શોધખોળ કરો

Navratri 2022 : નવરાત્રીમાં જરૂર કરો આ ઉપાય, મા લક્ષ્મીની રહેશે કૃપા

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહ્યો છે અને 5 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે શારદીય નવરાત્રીમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.

દેવી શક્તિની આરાધનાનો તહેવાર શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી આશો  મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. 9 દિવસના આ ઉત્સવમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીમાં કેટલાક ઉપાય કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી નવરાત્રી દરમિયાન મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય પૈસા ખૂટતા નથી.

નવરાત્રીના પહેલા દિવસે પૂજા શરૂ કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર કેરી અથવા અશોકના પાનનો બંદનવર લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.નવરાત્રીના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિક ચિન્હ બનાવો અને હળદર મિશ્રિત જળ અર્પણ કરો.

નવરાત્રીના પહેલા દિવસે ઘરની અંદર જતી વખતે માતા દુર્ગાના ચરણનું નિશાન લગાવો. આજકાલ મા દુર્ગાના પગના નિશાનવાળા સ્ટીકરો બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જો તમે ઇચ્છો તો તમે તેને જાતે લાલ પેઇન્ટથી પણ બનાવી શકો છો.

નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મીના મંદિરના દર્શન કરો. આ પછી લાલ કપડામાં થોડું કેસર, હળદર અને ચોખા બાંધીને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને બચેલા ચોખા સાથે તમારા ઘરે પાછા ફરો. તમે જ્યાં ઘરમાં રૂપિયા મુકો છો ત્યાં આ ચોખાનો છંટકાવ કરો. આ કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબના પાન અને અત્તર નાખીને ઘરના મુખ્ય દ્વાર પર રાખો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રીના કોઈપણ દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
ચંદ્રનું શુક્ર રાશિમાં ગોચર, આ ૩ રાશિઓ માટે સાબિત થશે ભાગ્યશાળી, જાણો કઇ છે લકી રાશિ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
Today's horoscope: ચંદ્રમાના રાશિ પરિવર્તનથી આ 3 રાશિની ખૂલશે લોટરી, તુલા સહિત આ રાશિને મળશે બંપર લાભ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
એકાંત અને અંધારા રૂમમાં આત્મા બોલાવાથી, તે ખરેખર આવે છે? જાણો ખરેખર શું છે વિજ્ઞાન અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય
Vastu Tips: સૂકી તુલસીને ફેંકવાની ભૂલ ન કરો! જાણો તેનાથી જોડાયેલા 5 ખાસ ચમત્કારિક ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગુમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Embed widget