શોધખોળ કરો

Navratri 2022 : ચૈત્ર નવરાત્રિનું પર્વ ક્યારે છે? જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને પ્રથમ દિવસની પૂજા

Navratri 2022 : નવરાત્રિનું પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મા દુર્ગાના આગમને આવકારવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તો જાણીએ ઘટસ્થાપનું મૂહૂર્ત શું છે.

Navratri 2022 :નવરાત્રિનું પર્વ હિંદુ ઘર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. નવરાત્રિમાં મા નવદુર્ગાના નવેય સ્વરૂપની નવ દિવસ પૂજા થાય છે. શાસ્ત્રમાં મા દુર્ગાને શક્તિનું પ્રતીક મનાય છે. માન્યતા છે કે, જો વિધિવત અને ભાવથી મા દુર્ગાનું નવ દિવસ પૂજન અર્ચન કરવામાં આવે તો જીવનના દરેક કષ્ટો દૂર થાય છે અને રોગમાંથી મુક્તિ મળે છે તેમ જ સમસ્ત મનોકામનાની પણ પૂર્તિ થાય છે. તો આ વર્ષે 2022માં ચૈત્ર નવરાત્રી ક્યારે શરૂ થાય છે.

ચૈત્ર નવરાત્રિ ક્યારે છે?

ચૈત્ર માસમાં આવતી નવરાત્રિની ચૈત્ર નવરાત્રિ કહે છે. હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસની નવરાત્રિ 2 એપ્રિલ 2022થી  11 એપ્રિલ સુધી મનાવવામાં આવશે. વિશેષ વાત એ પણ છે કે, આ વર્ષે નવરાત્રિમાં કોઇપણ તિથિનો ક્ષય થતો નથી.

ઘટસ્થાપનાનું શુભ મૂહૂર્ત શું છે?

નવરાત્રિમાં ઘટસ્થાપનનું  વિશેષ મહત્વ  હોય છે. હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રિમાં  ઘટસ્થાપન 02 એપ્રિલે કરાશે. હિંદુ કેલેન્ડર મુજબ, પ્રતિપદા તિથિ 01 એપ્રિલ 2022 ના રોજ સવારે 11:53 વાગ્યે શરૂ થશે અને 02 એપ્રિલના રોજ સવારે 11:58 વાગ્યે સમાપ્ત થશે.

ઘટસ્થાપનાનું શુભ મૂહૂર્ત

2 એપ્રિલના રોજ સવારે 6.10 થી 8.31 સુધી.

ઘટસ્થાપન અભિજીત મુહૂર્ત

 2 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી 12.50 મિનિટ સુધી રહેશે.

રાહુકાળ

 આ દિવસે રાહુકાલ સવારે 9.17 થી 10.51 સુધી રહેશે. રાહુકાલમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.

નવરાત્રિનો પ્રથમ દિવસ

 શૈલપુત્રીની પૂજા

નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા નવરાત્રિના પ્રથમ દિવસે કરવામાં આવે છે.શૈલ પુત્રીને સૌભાગ્ય અને શાંતિની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારના સુખ અને ઇચ્છિત વરની પ્રાપ્તિ થાય છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget