શોધખોળ કરો

Shani Jayanti 2025: શનિ જયંતીના અવસરે આ રાશિએ રહેવું સાવધાન, કપરા કાળની શરૂઆત, કરો આ આ ઉપાય

Shani Jayanti 2025:  શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે, તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે. આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે જેઠ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Shani Jayanti 2025: આ વખતે શનિ જયંતિ 27 મે 2025 (જ્યેષ્ઠ અમાવસ્યા) ના રોજ ઉજવવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ વર્ષે શનિ 29 માર્ચે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. તેની અસર સીધી રીતે તમામ 12 રાશિઓ પર જોવા મળશે. ખાસ કરીને તે રાશિઓ પર કે જેના પર સાડાસાતી અને પનોતી ચાલી રહ્યી છે.

 સાડા સાતીની વાત કરીએ તો, હાલમાં સાડા સતીનો પહેલો તબક્કો મેષ રાશિ પર, બીજો તબક્કો મીન રાશિ પર અને છેલ્લો તબક્કો કુંભ રાશિ પર છે. સિંહ અને ધન રાશિના લોકો પર શનિની પનોતી ચાલી રહ્યી છે.

કઈ રાશિના લોકોએ સાવધ રહેવું જોઈએ?

મેષ - શનિની સાડાસતીનો પ્રથમ તબક્કો માનસિક દબાણ અને નવી જવાબદારીઓ લાવી શકે છે.

સિંહ – શનિની પનોતી શરૂ થઈ ગઈ છે. તેની અસર કાર્યસ્થળના દબાણ અને કૌટુંબિક તણાવના સ્વરૂપમાં જોઈ શકાય છે.

ધન - શનિની પનોતીની અસર તમારા કોઈપણ જૂના રોગ અથવા કાનૂની સમસ્યાઓને વધારી શકે છે.

શનિ જયંતિ પર શું કરવું?

શનિ દોષને દૂર કરવા માટે કાળા તલ અને તેલનું દાન કરો.

દ્રષ્ટિની સમસ્યાઓથી રાહત મેળવવા માટે શનિદેવના મંદિરમાં દીવો પ્રગટાવો

માનસિક શક્તિ વધારવા માટે દશરથ દ્વારા રચિત શનિ સ્તોત્ર અથવા શનિ ચાલીસાનો પાઠ કરો

આર્થિક સ્થિરતા માટે લોખંડના વાસણમાં સરસવનું તેલ ભરો અને તેનું દાન કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (શનિ જયંતિ 2025)

પ્રશ્ન: શું શનિ જયંતિની પૂજા ખાસ ફળદાયી છે?

હા, તે શનિદેવના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો અનેક ફાયદા આપે છે.

પ્ર. આ વખતે કઈ રાશિના લોકો માટે સાડા સતી શરૂ થઈ છે?

મેષ રાશિમાં સાડાસતીનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે.

પ્રશ્ન: શું શનિ હંમેશા મુશ્કેલીનું કારણ બને છે?

ના, શનિ વ્યક્તિના કર્મ અનુસાર જ પરિણામ આપે છે. જો કાર્યો સારા હોય તો તે પ્રગતિનું પ્રતીક પણ બની જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતને કોનો કોનો ટેકો ?
Hun To Bolish : હું તો બોલીશ : હુડામાં સરકાર લેશે યુ-ટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : નશાનું નવું રૂપ !
Gujarat Farmers: મગફળીની ખરીદી- સહાય મુદ્દે સરકારની મોટી જાહેરાત
Gujarat Farmers Debt Relief Demand: ખેડૂતોનું દેવું માફ કરો, ભાજપમાં જ ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
Bihar Election LIVE: 'તવા પરથી રોટલી પલટાતી રહેવી જોઈએ...', પહેલા તબક્કાના મતદાન વચ્ચે બોલ્યા લાલૂ
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
'ફક્ત લગ્નનો ઈનકાર કરવા પર જેલ ના થઈ શકે', મહિલા વકીલની આત્મહત્યા મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
Bihar Election 2025 Phase 1: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર આજે મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદાતા
કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહેલા ભારતીયો માટે ફાયદો, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
કેનેડામાં વર્ક પરમિટ પર કામ કરી રહેલા ભારતીયો માટે ફાયદો, વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી
IND vs AUS 4th T20I Playing 11 Prediction: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20, મેક્સવેલની થશે વાપસી!
IND vs AUS 4th T20I Playing 11 Prediction: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી-20, મેક્સવેલની થશે વાપસી!
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
અમેરિકાએ કર્યો ન્યૂક્લિયર મિસાઈલ ટેસ્ટ, જાણો કેટલી તાકતવર છે મિનિટમેન-3
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Uttarakhand: કેદારનાથ-બદ્રીનાથમાં બરફવર્ષા, સફેદ બરફની ચાદર છવાઈ ગઈ, VIDEO
Embed widget