શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
29
INDIA
18
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

Chaitra Navaratri 2024: નવરાત્રિના ત્રીજા નોરતે,આ પાઠ સાથે કરો મા ચંદ્રઘંટાની પૂજા, ઇચ્છાની થશે પૂર્તિ

ગુરૂવાર, 11 એપ્રિલ ના રોજ ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોરતું છે. આ દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે. ચાલો જાણીએ મા ચંદ્રઘંટાની પૂજા પદ્ધતિ, પ્રિય પ્રસાદ, શુભ સમય અને મંત્ર.

Chaitra Navaratri 2024: એવી ધાર્મિક માન્યતા છે કે, શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે ભક્તિભાવ સાથે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવાથી સાધકની તમામ મનોકામનાઓ વહેલી તકે પૂર્ણ થાય છે. તેની સાથે ઘરમાં સુખ, સમૃદ્ધિ  આવે છે. જો તમે પણ માતા ચંદ્રઘંટાના આશીર્વાદના સહભાગી બનવા માંગતા હોવ તો માતાની યોગ્ય રીતે પૂજા કરો.  સાથે ચંદ્રઘંટાના કથાના પાઠને સુનિશ્ચિત કરો.

માતા ચંદ્રઘંટાની પૂજામાં લાલ અને કેસરી રંગનો વધુ ઉપયોગ કરો. નવરાત્રિના ત્રીજા દિવસે મણિપુર ચક્ર પર ‘ર’ અક્ષરનો જાપ કરવાથી મણિપુર ચક્ર મજબૂત બને છે. આનાથી મંગળની અશુભ અસર ઓછી થાય છે. માતા રાણીને લાલ ચંદન, લાલ ચુન્રી, લાલ ફૂલ અને લાલ ફળ (સફરજન) અર્પણ કરો. દેવી દુર્ગાના દરેક સ્વરૂપને વિશેષ અર્પણ કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાને દૂધથી બનેલી મીઠાઈઓ ચઢાવો અને પછી દેવીની આરતી કરો. આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે નમ્રતા બંને વધે  છે.

શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તેમજ તેમના માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે. સનાતન ગ્રંથોમાં એ વાત નિહિત છે કે, માતા પ્રેમનો સાગર છે. તેમનો મહિમા અનન્ય છે. તે તેના ભક્તોને બચાવે છે અને દુષ્ટોનો નાશ કરે છે. એવી ધાર્મિક માન્યતા છે ,કે શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે ભક્તિભાવ સાથે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવાથી સાધકની તમામ મનોકામનાઓ વહેલી તકે પૂર્ણ થાય છે. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિપણ આવે છે. જો તમે પણ માતા ચંદ્રઘંટા ના આશીર્વાદના સહભાગી બનવા માંગતા હોવ તો વિધિ મુજબ માતાની પૂજા કરો. ઉપરાંત, પૂજા દરમિયાન વ્રત કથાનો પાઠ કરવાનું સુનિશ્ચિત કરો.

પછી માતા ચંદ્રઘંટાએ ત્રિદેવ પાસેથી પાસેથી પરવાનગી લીધી હતી અને  મહિષાસુરને યુદ્ધ માટે પડકાર્યો હતો. તે શાસ્ત્રોમાં સૂચિત છે કે પાછળથી માતા ચંદ્રઘંટા અને મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં મહિષાસુર માતાના હુમલા સામે ટકી શક્યો નહીં. તે સમયે માતાએ મહિષાસુરનો વધ કરીને ત્રણેય લોકની રક્ષા કરી હતી. ત્રણેય લોકમાં માતાના ગુણગાન ગુંજવા લાગ્યા. અનાદિ કાળથી માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તે સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ પ્રદાન કરે છે. તેથી, ભક્તો શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે ભક્તિભાવ સાથે મા ચંદ્રઘંટાનું પૂજન કરે છે.

ઉપાય

નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા સામે એક નાના લાલ કપડામાં લવિંગ, સોપારી  મૂકીને મા ચંદ્રઘંટાના ચરણોમાં અર્પણ કરો અને દેવીના મંત્રનો  108 વાર જાપ કરો. તમે મા ચંદ્રઘંટાના બીજ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ લાલ પોટલીને  બીજા દિવસે સુરક્ષિત જગ્યાએ રાખો. જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે જાવ ત્યારે તેને જોડે રાખો.  તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને દુશ્મનની દરેક ચાલ નિષ્ફળ જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Lok Sabha Elections Results: ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Lok Sabha Election Result 2024: જાણો પીયુષ ગોયલની બેઠકનું પરિણામ,મોદી સરકારના મંત્રી જીત્યા કે હાર્યા?
Lok Sabha Election Result 2024: જાણો પીયુષ ગોયલની બેઠકનું પરિણામ,મોદી સરકારના મંત્રી જીત્યા કે હાર્યા?
Advertisement
metaverse

વિડિઓઝ

Lok Sabha Election Result 2024: Hu to Bolish | હું તો બોલીશ |  કોણ બનાવશે સરકાર?Lok Sabha Election Result 2024: લોકોએ કોઇને બહુમત આપ્યો નથી, જનાદેશ મોદી વિરુદ્ધઃ મલ્લિકાર્જુન ખડગેShaktisinh Gohil: અબકી બાર 400 પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો: શક્તિસિંહના ચાબખાLok Sabha Election Result 2024: 'અધિકારી યાદ રાખો, સરકાર બદલી રહી છે..', જયરામ રમેશની ખૂલ્લી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Lok Sabha Elections Results: ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
ગુજરાતની તમામ સીટનું પરિણામ જાહેર, જાણો કઈ સીટ પરથી કોણે કેટલી લીડથી જીત્યું
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
abp ના એક્સક્લૂસિવ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, સરકાર બનાવીશું કે, નહીં કાલે જવાબ આપીશ
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Manipur Election Result: હિંસાનો સામનો કરી રહેલા મણિપુરે NDAને આપ્યો જાકારો, બન્ને બેઠકો પર કોંગ્રેસની બમ્પર જીત
Lok Sabha Election Result 2024: જાણો પીયુષ ગોયલની બેઠકનું પરિણામ,મોદી સરકારના મંત્રી જીત્યા કે હાર્યા?
Lok Sabha Election Result 2024: જાણો પીયુષ ગોયલની બેઠકનું પરિણામ,મોદી સરકારના મંત્રી જીત્યા કે હાર્યા?
Lok Sabha Election Results 2024: સતત ત્રીજી વખત સરકાર બનાવીશું, દેશવાસીઓનો ઋણી છુઃ પીએમ મોદી
Lok Sabha Election Results 2024: સતત ત્રીજી વખત સરકાર બનાવીશું, દેશવાસીઓનો ઋણી છુઃ પીએમ મોદી
Lok Sabha Elaction: ત્રીજી વખતમાં સંસદમાં પહોંચ્યા આ પૂર્વ ક્રિકેટર, વર્લ્ડ કપ વિજેતા ટીમના હતા સભ્ય
Lok Sabha Elaction: ત્રીજી વખતમાં સંસદમાં પહોંચ્યા આ પૂર્વ ક્રિકેટર, વર્લ્ડ કપ વિજેતા ટીમના હતા સભ્ય
Lok Sabha Election Result 2024: યૂપીમાં બીજેપીને લાગ્યો મોટો ઝટકો, સુલતાનપુર બેઠક પરથી મેનકા ગાંધીની હાર
Lok Sabha Election Result 2024: યૂપીમાં બીજેપીને લાગ્યો મોટો ઝટકો, સુલતાનપુર બેઠક પરથી મેનકા ગાંધીની હાર
UP Lok Sabha Result 2024: ચંદ્રશેખર આઝાદની જીતે માયાવતી ઊંઘ હરામ કરી, યૂપીમાં દલિતોને મળ્યા નવા નાયક?
UP Lok Sabha Result 2024: ચંદ્રશેખર આઝાદની જીતે માયાવતી ઊંઘ હરામ કરી, યૂપીમાં દલિતોને મળ્યા નવા નાયક?
Embed widget