શોધખોળ કરો

Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?

Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી (રક્ષાસૂત્ર) બાંધે છે. ચાલો જાણીએ કે આપણે કેટલા દિવસ સુધી રાખડી આપણા કાંડા પર રાખી શકીએ છીએ.

Rakshabandhan 2025:રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે, જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ છે. રક્ષાબંધનના દિવસે, બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. ભાઈના કાંડા પર રાખડી બાંધીને, બહેન તેની પાસેથી આજીવન રક્ષણનું વચન માંગે છે. તે ભાઈના લાંબા આયુષ્ય અને સફળતાની પણ કામના કરે છે.

પવિત્ર સંબંધનું સૂત્ર છે રાખડી

રાખડી એ એક પવિત્ર સંબંધનું સૂત્ર છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવતી રાખડી ફક્ત કાચો દોરો નથી પણ એક પવિત્ર સંબંધનો દોરો છે, જે પ્રેમ, વિશ્વાસ અને આદરનું પ્રતીક પણ છે. લોકો રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ભાવથી રાખડી પણ બાંધે છે. પરંતુ જ્યારે કાંડામાંથી રાખડી કાઢવાની વાત આવે છે, ત્યારે તેઓ તેના પર વધુ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો રાખડી ખોલીને અહીં-ત્યાં ફેંકી પણ દે છે, જ્યારે આ ખૂબ જ ખોટી રીત છે. તેથી, જાણો કે કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી નાખવી જોઈએ અને રાખડી કાઢ્યા પછી શું કરવું જોઈએ.

કેટલાક દિવસે હાથ પરથી ઉતારી શકાય રાખડી

તમારા કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી શકો  છો તે તમારી શ્રદ્ધા, સુવિધા અને વ્યક્તિગત માન્યતા પર આધાર રાખે છે. પરંતુ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, કેટલીક માન્યતાઓ અને નિયમો કહેવામાં આવ્યા છે, જેનું પાલન કરવું આવશ્યક છે.

ધર્મ શું કહે છે- ધાર્મિક દ્રષ્ટિકોણથી, રાખડી કાઢવાનો કોઈ નિશ્ચિત સમય કે ખાસ દિવસ નથી. પરંતુ તમે શ્રાવણ પૂર્ણિમાથી ભાદ્રપદ અમાવસ્યા એટલે કે 15 દિવસ સુધી કાંડા પર રાખડી બાંધી રાખી શકો છો. કેટલીક માન્યતાઓ એવી છે કે રાખડી 3, 7 કે 11 દિવસ સુધી હાથમાં રાખવી જોઈએ અને પછી કાઢી નાખવી જોઈએ. ઘણા લોકો જન્માષ્ટમી કે ગણેશ ચતુર્થીના દિવસે પણ રાખડી કાઢે છે. પરંતુ રાખડી ઓછામાં ઓછા 24 કલાક સુધી હાથમાં બાંધેલી રહેવા દો. તે પહેલાં રાખડી ન કાઢો. ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષની શરૂઆત પહેલાં રાખડી કાઢી દેવી જોઈએ.

કાંડામાંથી કાઢી નાખેલી રાખડીનું શું કરવું?

રાખડી કે રક્ષાસૂત્ર એક પવિત્ર દોરો છે. તેથી, તેને અહીં-ત્યાં ફેંકવું જોઈએ નહીં. રાખડી કાઢ્યાં પછી, તમે તેને પાણીમાં પ્રવાહિત કરીને પ્રદૂષણ ફેલાવવું કરતા તેને   ઝાડ પર બાંધી શકો છો અથવા છોડની માટીમાં  દાટી શકો છો. પરંતુ કાંડામાંથી કાઢી નાખ્યા પછી રાખડીને અહીં-ત્યાં ફેંકવી યોગ્ય નથી, ઝાડ કે છોડની  માટીમાં તમે રાખડીને દાટી શકો છો.

વિજ્ઞાન શું કહે છે- વિજ્ઞાન અને ધાર્મિક માન્યતાઓના નિયમો ક્યાંકને ક્યાંક એકબીજાને ટેકો આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, રાખડીને ઘણા દિવસો સુધી હાથમાં રાખવી સારી માનવામાં આવતી નથી. વિજ્ઞાન અનુસાર, રાખડી કે રક્ષાસૂત્ર કપાસ કે રેશમના દોરાથી બનેલું હોય છે, જે પાણી કે ધૂળના સંપર્કમાં આવવાથી ગંદા થઈ જાય છે અને તેનાથી બેક્ટેરિયાનું જોખમ વધી શકે છે. તેથી, તમારે રાખડીને ફક્ત ત્યાં સુધી જ રાખવી જોઈએ જ્યાં સુધી તે સારી અને સ્વચ્છ સ્થિતિમાં હોય.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
2026 ના જૂનમાં કર્ક રાશિમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, 4 રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
Ketu Gochar 2026: કેતુનું ગોચર આ 4 રાશિના ભાગ્યને કરશે રોશન, અચાનક અપાવશે સફળતા
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget