શોધખોળ કરો

Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?

Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી (રક્ષાસૂત્ર) બાંધે છે. ચાલો જાણીએ કે આપણે કેટલા દિવસ સુધી રાખડી આપણા કાંડા પર રાખી શકીએ છીએ.

Rakshabandhan 2025:રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે, જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ છે. રક્ષાબંધનના દિવસે, બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. ભાઈના કાંડા પર રાખડી બાંધીને, બહેન તેની પાસેથી આજીવન રક્ષણનું વચન માંગે છે. તે ભાઈના લાંબા આયુષ્ય અને સફળતાની પણ કામના કરે છે.

પવિત્ર સંબંધનું સૂત્ર છે રાખડી

રાખડી એ એક પવિત્ર સંબંધનું સૂત્ર છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવતી રાખડી ફક્ત કાચો દોરો નથી પણ એક પવિત્ર સંબંધનો દોરો છે, જે પ્રેમ, વિશ્વાસ અને આદરનું પ્રતીક પણ છે. લોકો રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ભાવથી રાખડી પણ બાંધે છે. પરંતુ જ્યારે કાંડામાંથી રાખડી કાઢવાની વાત આવે છે, ત્યારે તેઓ તેના પર વધુ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો રાખડી ખોલીને અહીં-ત્યાં ફેંકી પણ દે છે, જ્યારે આ ખૂબ જ ખોટી રીત છે. તેથી, જાણો કે કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી નાખવી જોઈએ અને રાખડી કાઢ્યા પછી શું કરવું જોઈએ.

કેટલાક દિવસે હાથ પરથી ઉતારી શકાય રાખડી

તમારા કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી શકો  છો તે તમારી શ્રદ્ધા, સુવિધા અને વ્યક્તિગત માન્યતા પર આધાર રાખે છે. પરંતુ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, કેટલીક માન્યતાઓ અને નિયમો કહેવામાં આવ્યા છે, જેનું પાલન કરવું આવશ્યક છે.

ધર્મ શું કહે છે- ધાર્મિક દ્રષ્ટિકોણથી, રાખડી કાઢવાનો કોઈ નિશ્ચિત સમય કે ખાસ દિવસ નથી. પરંતુ તમે શ્રાવણ પૂર્ણિમાથી ભાદ્રપદ અમાવસ્યા એટલે કે 15 દિવસ સુધી કાંડા પર રાખડી બાંધી રાખી શકો છો. કેટલીક માન્યતાઓ એવી છે કે રાખડી 3, 7 કે 11 દિવસ સુધી હાથમાં રાખવી જોઈએ અને પછી કાઢી નાખવી જોઈએ. ઘણા લોકો જન્માષ્ટમી કે ગણેશ ચતુર્થીના દિવસે પણ રાખડી કાઢે છે. પરંતુ રાખડી ઓછામાં ઓછા 24 કલાક સુધી હાથમાં બાંધેલી રહેવા દો. તે પહેલાં રાખડી ન કાઢો. ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષની શરૂઆત પહેલાં રાખડી કાઢી દેવી જોઈએ.

કાંડામાંથી કાઢી નાખેલી રાખડીનું શું કરવું?

રાખડી કે રક્ષાસૂત્ર એક પવિત્ર દોરો છે. તેથી, તેને અહીં-ત્યાં ફેંકવું જોઈએ નહીં. રાખડી કાઢ્યાં પછી, તમે તેને પાણીમાં પ્રવાહિત કરીને પ્રદૂષણ ફેલાવવું કરતા તેને   ઝાડ પર બાંધી શકો છો અથવા છોડની માટીમાં  દાટી શકો છો. પરંતુ કાંડામાંથી કાઢી નાખ્યા પછી રાખડીને અહીં-ત્યાં ફેંકવી યોગ્ય નથી, ઝાડ કે છોડની  માટીમાં તમે રાખડીને દાટી શકો છો.

વિજ્ઞાન શું કહે છે- વિજ્ઞાન અને ધાર્મિક માન્યતાઓના નિયમો ક્યાંકને ક્યાંક એકબીજાને ટેકો આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, રાખડીને ઘણા દિવસો સુધી હાથમાં રાખવી સારી માનવામાં આવતી નથી. વિજ્ઞાન અનુસાર, રાખડી કે રક્ષાસૂત્ર કપાસ કે રેશમના દોરાથી બનેલું હોય છે, જે પાણી કે ધૂળના સંપર્કમાં આવવાથી ગંદા થઈ જાય છે અને તેનાથી બેક્ટેરિયાનું જોખમ વધી શકે છે. તેથી, તમારે રાખડીને ફક્ત ત્યાં સુધી જ રાખવી જોઈએ જ્યાં સુધી તે સારી અને સ્વચ્છ સ્થિતિમાં હોય.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિને આજે મળશે ભાગ્યનો સાથ, વૃશ્ચિક માટે વિવાહના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Hanuman Jayanti 2026: સવારે ન કરી શક્યા હોય પૂજા,તો સાંજે આ મૂહૂર્તમાં કરો પૂજન અર્ચન, જાણો વિધિ વિધાન
Hanuman Jayanti 2026: સવારે ન કરી શક્યા હોય પૂજા,તો સાંજે આ મૂહૂર્તમાં કરો પૂજન અર્ચન, જાણો વિધિ વિધાન
Hanuman Mandir: Hanuman Mandir: ચમત્કાર અને રહસ્યોથી સભર છે ભારતના આ હનુમાનજીના મંદિર, જાણો આસ્થાભરી ગાથા
Hanuman Mandir: Hanuman Mandir: ચમત્કાર અને રહસ્યોથી સભર છે ભારતના આ હનુમાનજીના મંદિર, જાણો આસ્થાભરી ગાથા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Embed widget