શોધખોળ કરો

Rakshabandhan 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધન, જાણો કાંડા પર કેટલા દિવસ સુધી રાખડી બાંધી શકાય?

Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી (રક્ષાસૂત્ર) બાંધે છે. ચાલો જાણીએ કે આપણે કેટલા દિવસ સુધી રાખડી આપણા કાંડા પર રાખી શકીએ છીએ.

Rakshabandhan 2025:રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે, જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025 શનિવારના રોજ છે. રક્ષાબંધનના દિવસે, બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, જેને રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. ભાઈના કાંડા પર રાખડી બાંધીને, બહેન તેની પાસેથી આજીવન રક્ષણનું વચન માંગે છે. તે ભાઈના લાંબા આયુષ્ય અને સફળતાની પણ કામના કરે છે.

પવિત્ર સંબંધનું સૂત્ર છે રાખડી

રાખડી એ એક પવિત્ર સંબંધનું સૂત્ર છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધવામાં આવતી રાખડી ફક્ત કાચો દોરો નથી પણ એક પવિત્ર સંબંધનો દોરો છે, જે પ્રેમ, વિશ્વાસ અને આદરનું પ્રતીક પણ છે. લોકો રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ભાવથી રાખડી પણ બાંધે છે. પરંતુ જ્યારે કાંડામાંથી રાખડી કાઢવાની વાત આવે છે, ત્યારે તેઓ તેના પર વધુ ધ્યાન આપતા નથી. કેટલાક લોકો રાખડી ખોલીને અહીં-ત્યાં ફેંકી પણ દે છે, જ્યારે આ ખૂબ જ ખોટી રીત છે. તેથી, જાણો કે કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી નાખવી જોઈએ અને રાખડી કાઢ્યા પછી શું કરવું જોઈએ.

કેટલાક દિવસે હાથ પરથી ઉતારી શકાય રાખડી

તમારા કાંડા પર બાંધેલી રાખડી કેટલા દિવસ પછી કાઢી શકો  છો તે તમારી શ્રદ્ધા, સુવિધા અને વ્યક્તિગત માન્યતા પર આધાર રાખે છે. પરંતુ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, કેટલીક માન્યતાઓ અને નિયમો કહેવામાં આવ્યા છે, જેનું પાલન કરવું આવશ્યક છે.

ધર્મ શું કહે છે- ધાર્મિક દ્રષ્ટિકોણથી, રાખડી કાઢવાનો કોઈ નિશ્ચિત સમય કે ખાસ દિવસ નથી. પરંતુ તમે શ્રાવણ પૂર્ણિમાથી ભાદ્રપદ અમાવસ્યા એટલે કે 15 દિવસ સુધી કાંડા પર રાખડી બાંધી રાખી શકો છો. કેટલીક માન્યતાઓ એવી છે કે રાખડી 3, 7 કે 11 દિવસ સુધી હાથમાં રાખવી જોઈએ અને પછી કાઢી નાખવી જોઈએ. ઘણા લોકો જન્માષ્ટમી કે ગણેશ ચતુર્થીના દિવસે પણ રાખડી કાઢે છે. પરંતુ રાખડી ઓછામાં ઓછા 24 કલાક સુધી હાથમાં બાંધેલી રહેવા દો. તે પહેલાં રાખડી ન કાઢો. ધ્યાનમાં રાખો કે પિતૃ પક્ષની શરૂઆત પહેલાં રાખડી કાઢી દેવી જોઈએ.

કાંડામાંથી કાઢી નાખેલી રાખડીનું શું કરવું?

રાખડી કે રક્ષાસૂત્ર એક પવિત્ર દોરો છે. તેથી, તેને અહીં-ત્યાં ફેંકવું જોઈએ નહીં. રાખડી કાઢ્યાં પછી, તમે તેને પાણીમાં પ્રવાહિત કરીને પ્રદૂષણ ફેલાવવું કરતા તેને   ઝાડ પર બાંધી શકો છો અથવા છોડની માટીમાં  દાટી શકો છો. પરંતુ કાંડામાંથી કાઢી નાખ્યા પછી રાખડીને અહીં-ત્યાં ફેંકવી યોગ્ય નથી, ઝાડ કે છોડની  માટીમાં તમે રાખડીને દાટી શકો છો.

વિજ્ઞાન શું કહે છે- વિજ્ઞાન અને ધાર્મિક માન્યતાઓના નિયમો ક્યાંકને ક્યાંક એકબીજાને ટેકો આપે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, રાખડીને ઘણા દિવસો સુધી હાથમાં રાખવી સારી માનવામાં આવતી નથી. વિજ્ઞાન અનુસાર, રાખડી કે રક્ષાસૂત્ર કપાસ કે રેશમના દોરાથી બનેલું હોય છે, જે પાણી કે ધૂળના સંપર્કમાં આવવાથી ગંદા થઈ જાય છે અને તેનાથી બેક્ટેરિયાનું જોખમ વધી શકે છે. તેથી, તમારે રાખડીને ફક્ત ત્યાં સુધી જ રાખવી જોઈએ જ્યાં સુધી તે સારી અને સ્વચ્છ સ્થિતિમાં હોય.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget