શોધખોળ કરો

Dussehra 2022: દશેરા પર બની રહ્યો છે આ શુભ યોગ, રાવણ દહન બાદ કરો આ કામ, થશે આકસ્મિક ધનલાભ

Dussehra 2022: દશેરાના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન પછી કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે.

Dussehra 2022: દશેરાના દિવસે સાંજે શુભ મુહૂર્તમાં રાવણ દહન કરવામાં આવે છે. રાવણ દહન પછી કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે તેવું માનવામાં આવે છે.

4 ઓક્ટોબરે શારદીય નવરાત્રિ પૂર્ણ થઈ ગઇ અને 5 ઓક્ટોબરે દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, દશેરા અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ તહેવારને અધર્મ પર ધર્મની જીતનું પ્રતિક માનવામાં આવે છે. વિજયાદશમી પર રાવણ દહન બાદ શમી વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે. જાણો શા માટે દશેરાના દિવસે કરવામાં આવે છે શમીના વૃક્ષની પૂજા-

દશેરા વિજય મુહૂર્ત

રાવણ દહનનો વિજય મુહૂર્ત બપોરે 02:07 PM થી 02:54 PM સુધીનો છે. જેનો સમયગાળો 00 કલાક 47 મિનિટ છે. પૂજાનો સમય બપોરે 01:20 PM થી 03:41 PM નો છે. તેની અવધિ 02 કલાક 21 મિનિટ છે.

શમી વૃક્ષની પૂજાનું મહત્વ

વિજયાદશમી કે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સાથે શમીના વૃક્ષની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા મા દુર્ગા અને શમી વૃક્ષની પૂજા કરી હતી. પરિણામે, તેને વિજય મળ્યો. ત્યારથી દશેરા પર શમી વૃક્ષની પૂજા કરવાની પરંપરા બની ગઇ.

રાવણ દહન પછી શમીના પાન વહેંચવાના ફાયદા-

વિજયાદશમી પર શમીના વૃક્ષની પૂજા કરવાનો અને રાવણ દહન પછી તેના પાંદડા પરિવાર અને પ્રિયજનોમાં વહેંચવાનું વિધાન  છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શમીના પાનને સોના સમાન માનવામાં આવે છે.દશેરાના દિવસે શમીના ઝાડની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સંપત્તિનો લાભ મળે છે.વિજયાદશમીના દિવસે શમીના ઝાડના પાંદડા સુખ, સમૃદ્ધિ અને વિજયના આશીર્વાદ મળેછે.

Dussehra 2022: દશેરાના દિવસે આ પક્ષીના દર્શન કરવા માનવામાં આવે છે શુભ, જાણો શું છે પૌરાણિક માન્યતા

Dussehra 2022: હિંદુ કેલેન્ડર મુજબ, દશેરાનો તહેવાર આસો સુદ દશમની તિથિના રોજ ઉજવવામાં આવે છે. તેને વિજય દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન રામે લંકાના રાવણને હરાવીને અનિષ્ટ પર સારાની જીત મેળવી હતી. આ દિવસે ભગવાન રામે દસ માથાવાળા રાવણનો વધ કર્યો હતો. ત્યારથી દશેરાના દિવસે દસ માથાવાળા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. વિજયાદશમીને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે.

મૈસુરમાં દશેરાનો તહેવાર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે. અહીંનો દશેરા વિશ્વભરમાં પ્રખ્યાત છે. દશેરા સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ પણ પ્રસિદ્ધ છે. આમાંથી એક દશેરાના દિવસે નીલકંઠ પક્ષી જોવાનું છે. ચાલો જાણીએ કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શા માટે શુભ માનવામાં આવે છે.

દશેરા પર નીલકંઠના દર્શન ખૂબ જ શુભ હોય છે

શાસ્ત્રોમાં દશેરાના દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જુએ છે તો તે વ્યક્તિનું ઘર ધન અને અનાજથી ભરાઈ જાય છે. તે વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે. દશેરાના દિવસે નીલકંઠ પક્ષીને જોવું એ એક શુભ શરૂઆત છે. આ પક્ષી સૌભાગ્યનું પ્રતીક છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો લેટેસ્ટ વેધર અપડેટ્સ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Uttarakhand Tragedy:ધરાલીમાં આફતમાં 5 દિવસ થયા પણ 11 લોકોનો કોઇ પતો નહિ, પરિવારમાં માતમ
Embed widget