શોધખોળ કરો

સામુદ્રીક શાસ્ત્ર : આપના ડાબા કે જમણા ગાલ પર તલ છે, જાણો આ નિશાન જીવનામાં કઇ ઘટનાના આપે છે સંકેત

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.

સામુદ્રીક શાસ્ત્ર :હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું  પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ  અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં રહેલા દરેક તલનું  પોતાનું મહત્વ હોય છે. પરંતુ શરીર પરના દરેક તલ  અશુભ નથી હોતા. કેટલાક તલ શુભતાનો સંકેત આપે છે.    કેટલાક  તલ  તમારી કારકિર્દી અને ભવિષ્ય વિશે પણ જણાવે છે. આજે અમે તમને જણાવીશું કે ગાલ પર તલ  ધરાવતી વ્યક્તનો સ્વાભાવ  અને  વ્યવહાર કેવો હોય છે.

જે લોકોના ગાલની મધ્યમાં તલ હોય છે, આવા લોકો ખૂબ જ ભાવુક હોય છે. એવું માનવામાં આવે છે કે, આ લોકોનું ભાગ્ય ખૂબ જ ઝડપી હોય છે.  તે જિંદગીમાં બહુ ઝડપથી બધું જ હાંસિલ કરવામાં સક્ષમ હોય છે. તે સમયથી આગળ ચાલે છે. જો કે તે સેન્સેટિંવ હોય છે બહુ જલ્દી નારાજ થઇ જાય છે.

ગાલના ઉપરના ભાગમાં  તલ

 સમુદ્ર  શાસ્ત્રનું માનવું છે કે, જે લોકોના ગાલના  ઉપરના ભાગમાં તલ હોય છે, આવા લોકો ખૂબ જ રચનાત્મક હોય છે. જો તમને કોઈ કામ સામાન્ય રીતે કરવાનું પસંદ નથી. તે દરેક કામમાં પોતાની કલાકારી બતાવવા માંગે છે. તેઓ જીવન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવે છે. તેમના જીવનમાં પૈસાની સ્થિતિ પણ સારી રહે છે. આવા લોકો હંમેશા પોતાની સાથે લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરે છે.

આવા લોકો સહનશીલ હોય છે:

સામુદ્રિક શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જે લોકોના ગાલના નીચેના ભાગમાં  તલ  હોય છે, આવા લોકો ખૂબ સહનશીલ હોય છે. આ લોકોને જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેમ છતાં, તેઓ જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે લડીને આગળ વધે છે. તેઓ માને છે કે જીવન દુ:ખનો મહાસાગર છે જેમાં દરેકને ભોગવવું પડે છે.

ગાલની જમણી અને ડાબી બાજુએ તલ

એવું માનવામાં આવે છે કે જે લોકોને ગાલની  જમણી બાજુ પર તલ  હોય છે તે લોકો ખૂબ જ ધનવાન હોય છે. તેમને કોઈ વસ્તુની કમી નથી હોતી. હંમેશા આ ખુશનુમા વાતાવરણ જાળવી રાખવાનો પ્રયાસ કરો.જ્યારે ડાબી બાજુ તલ  ધરાવતા લોકો એકાંત પ્રિય હોય છે. તેમને લોકો સાથે મળવું રહેવું  પસંદ નથી. એવું કહેવાય છે કે જે લોકોના જમણા ગાલ પર તલ હોય છે તેમના લગ્ન જીવનમાં પ્રેમ અને રોમાંસ અકબંધ રહે છે. જો કે  ડાબા ગાલ પર  તસ વિશ્વાઘાત અને છેતરપિંડીને સૂચવે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget