શોધખોળ કરો

Shaniwar Upay: કુંડલીમાં છે શનિ દોષ તો આજે શનિવારના દિવસે આ ખાસ યોગમાં કરો આ વિશેષ ઉપાય, મળશે મુક્તિ

શનિવાર શનિદેવને સમર્પિત છે. આજે પોષ મહિનાનો બીજો શનિવાર છે. આજે પોષ માસનું કૃષ્ણ પક્ષ હસ્ત નક્ષત્ર છે. આજે આ ખાસ યોગમાં શનિદોષને દૂર કરવા આ ઉપાય કરો

Shaniwar Upay: શનિવારના પૌષ કૃષ્ણ પક્ષ હસ્ત નક્ષત્રના દિવસે આ વિશેષ યોગમાં આ ઉપાય કરવાથી તમને શનિ દોષ-શનિની સાડાસાત અને પનોતીથી  મુક્તિ મળશે.

શનિવાર શનિદેવને સમર્પિત છે. આજે પોષ મહિનાનો બીજો શનિવાર છે. આજે પોષ માસનું કૃષ્ણ પક્ષ હસ્ત નક્ષત્ર છે. આજે સવારે 7.35 મિનિટ સુધી આયુષ્માન યોગ રહેશે, ત્યારબાદ સૌભાગ્ય યોગ થશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સવારે 9.18 સુધી રહેશે, ત્યારબાદ હસ્ત નક્ષત્ર દેખાશે. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે. આવા શુભ યોગમાં આ વિશેષ ઉપાયો કરવાથી શનિ દોષ-સાડે સતી અને શનિની પનોતીથી મુક્તિ મળશે.

હસ્ત નક્ષત્રઃ જ્યોતિષમાં હસ્ત નક્ષત્રને શુભ માનવામાં આવે છે. હસ્ત નક્ષત્ર આપણા સૌભાગ્યને ચમકાવતો યોગ  માનવામાં આવે છે. તે જીવનમાં સખત મહેનત કરવાની આપણી ક્ષમતાને વધારે છે. ચંદ્રને હસ્ત નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે.

આયુષ્માન યોગ અને સૌભાગ્ય યોગઃ આયુષ્માન યોગ અને સૌભાગ્ય યોગને જ્યોતિષમાં શુભ યોગ માનવામાં આવે છે. આયુષ્માન યોગના પ્રભાવથી વ્યક્તિને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય અને તમામ નું સુખ મળે છે. બીજી તરફ સૌભાગ્ય યોગના પ્રભાવથી વ્યક્તિ ભાગ્યશાળી બને છે અને તેને શારીરિક સુખ અને સુવિધાઓ મળે છે. આવા શુભ યોગમાં શનિવારના આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

શનિવારના આ ઉપાયો ખાસ છે

શનિદેવની શુભતા મેળવવા માટે શનિવારે સ્નાન કરો અને તમારી ક્ષમતા અનુસાર ગરીબોને વસ્ત્ર અને ભોજનનું દાન કરો.

શનિવારે પીપળના ઝાડને જળ અર્પિત કરવાથી શનિ ગ્રહની સમસ્યાઓ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે.

શનિદેવના અશુભ પ્રભાવને ઘટાડવા માટે દર શનિવારે શનિદેવને સરસવનું તેલ ચઢાવો. સરસવના તેલનો દીવો પ્રગટાવવાની સાથે જ શનિ ચાલીસાનો પાઠ કરો.

Shani Dev: મફતમાં ક્યારેય ન લો આ પાંચ વસ્તુઓ,શનિદેવ થાય છે નારાજ, જીવનમાં અણધારી મુશ્કેલીનો બનશો ભોગ 

આવતા વર્ષે શનિ કુંભ રાશિમાં જઈ રહ્યો છે, ચાલ બદલાશે અને તેની સાથે દરેક વ્યક્તિ પર તેની અસર પણ બદલાશે. આવી સ્થિતિમાં શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક એવી વસ્તુઓ છે જે મફતમાં મળતી હોવા છતાં પણ ન લેવી જોઈએ. જ્યારે શનિની દશા અને ગોચરમાં ફેરફાર થાય છે, ત્યારે તે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની ગણતરી કરવાનું શરૂ કરે છે અને તેના કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વસ્તુઓ ખાવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને તેમના પર તેમની અવકૃપા રહે છે. . આવો જાણીએ કઈ વસ્તુઓ ફ્રીમાં પણ ન લેવી જોઈએ.

વૈદિક જ્યોતિષ અનુસાર ક્યારેય પણ તેલ મફત ન લેવું જોઇએ. આવું કરવાથી શનિની અશુભ દશાનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસે શનિદેવની આગળ સરસવના તેલનો દીપક પ્રગટાવો શુભ મનાય છે. જો કે મફતમાં તેલ લેવું અશુભ મનાય છે. 

લોખંડ પણ કોઇ પાસેથી ક્યારે મફત ન લેવું જોઇએ અને શનિવારના દિવસે તો ન જ ખરીદવું જોઇએ કે ન તો વેચવું જોઇએ. આ રીતે લોખંડ કોઇ પાસેથી મફતમાં લેવાથી અનેક અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલીક વખત તો આર્થિક સંકટ પણ ઉભું થાય છે. 
કોઇ પાસે મફતમાં કામ  ન કરાવવું જોઇએ. આવું કરવાથી પણ શનિદેવ નારાજ થાય છે અને તેની અવકૃપાનો ભોગ બનવું પડે છે. શ્રમિકને તેનું પુરુ મહેતાણું આપવું જોઇએ, કોઇ પણ પાસે મફતમાં કામ  ન કરાવવું જોઇએ. આવુ કરવાથી શનિદેવ દંડ આપે છે.

અડદની દાળનું પણ દાન લેવું જોઇએ કે કોઇ પાસેથી મફતમાં ન લેવી જોઇએ.જો કે શનિદેવને પ્રસન્ન કરવા માટે અચૂક આ દાળ શનિદેવને અર્પણ કરવામાં આવે છે. તેનાથી શનિદેવ પ્રસન્ન્ થાય છે. 
અડદની દાળની જેમ તલનું તેલ કે તલ પણ મફતમાં કોઇ પાસેથી ન લેવા જોઇએ.આપ જે વ્યક્તિ પાસેથી આ દાન લો છો. જો તેના પણ શનિનો દુષ્પ્રભાવ હોય તો આપે પણ આ વસ્તુના કારણે તે દુષ્પ્રભાવ ભોગવવો પડે છે. જેથી આવી વસ્તુઓ દાનમાં ન લેવી જોઇએ કે કોઇ પાસેથી ઉછીને કે મફત ન લેવું જોઇએ. તેનાથી શનિના દુષ્પ્રભાવનું ભોગ બનવું પડે છે. 

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસું સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા થશે કે નહીં? વિપક્ષની 8 મુખ્ય માંગણીઓને લઈ મોદી સરકારે આપ્યો જવાબ
સંસદના ચોમાસું સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા થશે કે નહીં? વિપક્ષની 8 મુખ્ય માંગણીઓને લઈ મોદી સરકારે આપ્યો જવાબ
હોંગકોંગમાં 'વાઇફા' વાવાઝોડાનો હાહાકાર: 167 KM/H ની ઝડપે ત્રાટકતા 'લોકો હવામાં ઉડવા લાગ્યા', જુઓ ભયાનક Video
હોંગકોંગમાં 'વાઇફા' વાવાઝોડાનો હાહાકાર: 167 KM/H ની ઝડપે ત્રાટકતા 'લોકો હવામાં ઉડવા લાગ્યા', જુઓ ભયાનક Video
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદ સિવિલમાં ડોક્ટરોએ 2 વર્ષના બાળકના ગળામાંથી સોપારીનો ટુકડો કાઢ્યો
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદ સિવિલમાં ડોક્ટરોએ 2 વર્ષના બાળકના ગળામાંથી સોપારીનો ટુકડો કાઢ્યો
ICCએ BCCIને આપ્યો મોટો ઝાટકો, WTC ફાઇનલ ભારતમાં નહીં રમાય, 2031 સુધી આ દેશને સોંપી યજમાની
ICCએ BCCIને આપ્યો મોટો ઝાટકો, WTC ફાઇનલ ભારતમાં નહીં રમાય, 2031 સુધી આ દેશને સોંપી યજમાની
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતમાં કૌભાંડીઓ કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓ વિરુદ્ધ મહિલાઓ રણચંડી !
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેશનમાં બાઉન્સરની જરૂર શું?
Junagadh Rains: જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની બેટિંગ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?
Rajkot Heavy Rain: 5 દિવસના વિરામ બાદ રાજકોટમાં બપોર બાદ ધોધમાર વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસું સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા થશે કે નહીં? વિપક્ષની 8 મુખ્ય માંગણીઓને લઈ મોદી સરકારે આપ્યો જવાબ
સંસદના ચોમાસું સત્રમાં 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા થશે કે નહીં? વિપક્ષની 8 મુખ્ય માંગણીઓને લઈ મોદી સરકારે આપ્યો જવાબ
હોંગકોંગમાં 'વાઇફા' વાવાઝોડાનો હાહાકાર: 167 KM/H ની ઝડપે ત્રાટકતા 'લોકો હવામાં ઉડવા લાગ્યા', જુઓ ભયાનક Video
હોંગકોંગમાં 'વાઇફા' વાવાઝોડાનો હાહાકાર: 167 KM/H ની ઝડપે ત્રાટકતા 'લોકો હવામાં ઉડવા લાગ્યા', જુઓ ભયાનક Video
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદ સિવિલમાં ડોક્ટરોએ 2 વર્ષના બાળકના ગળામાંથી સોપારીનો ટુકડો કાઢ્યો
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! અમદાવાદ સિવિલમાં ડોક્ટરોએ 2 વર્ષના બાળકના ગળામાંથી સોપારીનો ટુકડો કાઢ્યો
ICCએ BCCIને આપ્યો મોટો ઝાટકો, WTC ફાઇનલ ભારતમાં નહીં રમાય, 2031 સુધી આ દેશને સોંપી યજમાની
ICCએ BCCIને આપ્યો મોટો ઝાટકો, WTC ફાઇનલ ભારતમાં નહીં રમાય, 2031 સુધી આ દેશને સોંપી યજમાની
ન્યુઝીલેન્ડે વિદેશે વિદ્યાર્થીઓ માટે નિયમોમાં કર્યો મોટો ફેરબદલ, જાણો ભારતીય વિદ્યાર્થીઓને કેટલી અસર થશે?
ન્યુઝીલેન્ડે વિદેશે વિદ્યાર્થીઓ માટે નિયમોમાં કર્યો મોટો ફેરબદલ, જાણો ભારતીય વિદ્યાર્થીઓને કેટલી અસર થશે?
UPI Payments: સમગ્ર વિશ્વમાં ડિજિટલ પેમેન્ટમાં ભારત ટોપ પર, UPIમાં દર મહિને 18 અબજના ટ્રાન્ઝેક્શન
UPI Payments: સમગ્ર વિશ્વમાં ડિજિટલ પેમેન્ટમાં ભારત ટોપ પર, UPIમાં દર મહિને 18 અબજના ટ્રાન્ઝેક્શન
શું ભારત ફરી પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે? પાકિસ્તાને 23 જુલાઈ સુધી એર સ્પેસ બંધ કરી, જાણો કારણ
શું ભારત ફરી પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે? પાકિસ્તાને 23 જુલાઈ સુધી એર સ્પેસ બંધ કરી, જાણો કારણ
Gujarat Rain: જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ તૂટી પડશે; ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain: જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ તૂટી પડશે; ઓરેન્જ એલર્ટ સાથે હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget