શોધખોળ કરો

અમોઘ ફળદાયિની છે માનું પાંચમું સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ

અમોઘ ફળદાયિની છે માનું પાંચમું સ્વરૂપ સ્કંધમાતા, માતૃ સ્વરૂપે પૂજાય છે. જેના ખોળામા કાર્તિકેય છે. આ પ્રયોગથી પૂજન કરવાથી સંતાન સુખ મળે છે.

Navratri 2022:દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનું વિધાન  છે. દેવી સ્કંદમાતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં, માતાએ બતાવ્યું છે કે તેના બાળકને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે છે, તે  તેનું ઉગ્ર સ્વરૂપ  ધારણ કરે છે અને દુષ્ટોનો અંત લાવે છે અને બાળકનું રક્ષણ કરે છે. જ્યારે દેવરાજ ઈન્દ્રએ કુમાર કાર્તિકેયને હેરાન કર્યા, ત્યારે માતા સિંહ પર સવાર થઈને તેના પુત્ર કાર્તિકેયને ખોળામાં લઈ લે છે. માતા ઈન્દ્રનું આ સ્વરૂપ જોઈને દેવરાજ ડરી જાય છે અને સ્કંદમાતાના રૂપમાં દેવીની સ્તુતિ કરે છે. પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સ્કંદમાતાને ચાર ભુજાઓ છે અને માતાએ પોતાના બંને હાથમાં કમળના ફૂલ ધારણ કર્યા છે. આ મંત્રોનો પાઠ કરવો જોઈએ.

સ્કંધમાતાનો અમોઘ મંત્ર

સિંહાસનગતા નિત્યં પ્રદ્માશ્રિત કરદ્વયા

શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની

સંતાન પ્રાપ્તિ માટે આ રીતે કરો પૂજા

જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદમાતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમી તારીખે માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઇએ. એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો. આ રીતે પૂજન વિધિ કરવાથી મા પસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે.

કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઈન્દ્ર ભયથી ધ્રૂજવા લાગ્યા. ઈન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યો. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે, તેથી માતાની ઉજવણી કરવા માટે, ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી. આ સમયથી, દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતા તરીકે ઓળખાવા લાગી અને નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો.

માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાને પ્રસન્ન કરતા પહેલા કે કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા કેવી રીતે ખુશ રહી શકે. તેથી પંચમી તિથિ પર પાંચ વર્ષની પાંચ કુંવારિકા અને કુમારને ખીર અને મીઠાઈ ખવડાવો. બાળકીઓને શૃંગારના પ્રસાધનો આપો.

જળમાં લવિંગ નાખીને કરો આ પ્રયોગ થશે લાભ

એવું માનવામાં આવે છે કે વાણી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર સ્કંદમાતાનો વિશેષ પ્રભાવ હોય છે. જેમને ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે વાણીમાં ખામી હોય તો તેમણે ગંગાના જળમાં પાંચ લવિંગ મિક્સ કરીને સ્કંદમાતાને અર્પણ કરવા જોઈએ. આ સિવાય સિંગિંગ, એન્કરિંગ અથવા અન્ય અવાજના ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયો સાથે જોડાયેલા લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ, તે તેમના માટે ફાયદાકારક રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Raksha Bandhan 2026 : રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહિં?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
Today's Horoscope: મિથુન સહિત આ રાશિ માટે સફળ દિવસ, જાણો શુક્રવાર કઇ રાશિ માટે નિવડશે શુભ?
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Embed widget