શોધખોળ કરો

અમોઘ ફળદાયિની છે માનું પાંચમું સ્વરૂપ સ્કંધમાતા, આ રીતે પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં થાય છે વૃદ્ધિ

અમોઘ ફળદાયિની છે માનું પાંચમું સ્વરૂપ સ્કંધમાતા, માતૃ સ્વરૂપે પૂજાય છે. જેના ખોળામા કાર્તિકેય છે. આ પ્રયોગથી પૂજન કરવાથી સંતાન સુખ મળે છે.

Navratri 2022:દેવી ભાગવત પુરાણ અનુસાર, નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનું વિધાન  છે. દેવી સ્કંદમાતા નવદુર્ગાનું માતૃ સ્વરૂપ છે. આ સ્વરૂપમાં, માતાએ બતાવ્યું છે કે તેના બાળકને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે છે, તે  તેનું ઉગ્ર સ્વરૂપ  ધારણ કરે છે અને દુષ્ટોનો અંત લાવે છે અને બાળકનું રક્ષણ કરે છે. જ્યારે દેવરાજ ઈન્દ્રએ કુમાર કાર્તિકેયને હેરાન કર્યા, ત્યારે માતા સિંહ પર સવાર થઈને તેના પુત્ર કાર્તિકેયને ખોળામાં લઈ લે છે. માતા ઈન્દ્રનું આ સ્વરૂપ જોઈને દેવરાજ ડરી જાય છે અને સ્કંદમાતાના રૂપમાં દેવીની સ્તુતિ કરે છે. પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સ્કંદમાતાને ચાર ભુજાઓ છે અને માતાએ પોતાના બંને હાથમાં કમળના ફૂલ ધારણ કર્યા છે. આ મંત્રોનો પાઠ કરવો જોઈએ.

સ્કંધમાતાનો અમોઘ મંત્ર

સિંહાસનગતા નિત્યં પ્રદ્માશ્રિત કરદ્વયા

શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વિની

સંતાન પ્રાપ્તિ માટે આ રીતે કરો પૂજા

જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે મા સ્કંદમાતાની પૂજા કરવી હોય તેમણે નવરાત્રિની પાંચમી તારીખે માતાના ખોળામાં સિંદૂર, લાલ બંગડી, લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઇએ. એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો. આ રીતે પૂજન વિધિ કરવાથી મા પસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે.

કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિશક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઈન્દ્ર ભયથી ધ્રૂજવા લાગ્યા. ઈન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યો. કુમાર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે, તેથી માતાની ઉજવણી કરવા માટે, ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી. આ સમયથી, દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતા તરીકે ઓળખાવા લાગી અને નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો.

માતાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાને પ્રસન્ન કરતા પહેલા કે કુમાર કાર્તિકેયને પ્રસન્ન કરવા જરૂરી છે, કારણ કે જ્યાં સુધી બાળક પ્રસન્ન ન હોય ત્યાં સુધી માતા કેવી રીતે ખુશ રહી શકે. તેથી પંચમી તિથિ પર પાંચ વર્ષની પાંચ કુંવારિકા અને કુમારને ખીર અને મીઠાઈ ખવડાવો. બાળકીઓને શૃંગારના પ્રસાધનો આપો.

જળમાં લવિંગ નાખીને કરો આ પ્રયોગ થશે લાભ

એવું માનવામાં આવે છે કે વાણી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર સ્કંદમાતાનો વિશેષ પ્રભાવ હોય છે. જેમને ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે વાણીમાં ખામી હોય તો તેમણે ગંગાના જળમાં પાંચ લવિંગ મિક્સ કરીને સ્કંદમાતાને અર્પણ કરવા જોઈએ. આ સિવાય સિંગિંગ, એન્કરિંગ અથવા અન્ય અવાજના ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાયો સાથે જોડાયેલા લોકોએ પણ આ ઉપાય કરવો જોઈએ, તે તેમના માટે ફાયદાકારક રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત કુંભ રાશિના લોકોના ખુશીઓના રસ્તા ખૂલશે, જાણો 12 રાશિનું રાશિફળ
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget