શોધખોળ કરો

Surya Gochar: સૂર્યનું મીન રાશિમાં ભ્રમણ આ 4 રાશિના જાતકની કિસ્મતને બદલી દેશે, જાણો જીવનમાં શું આવશે પરિવર્તન

Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.

Sun Transit 2022: ગ્રહોનો રાજા સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનનો પ્રવેશ થતાં જ 4 રાશિના લોકોનો ભાગ્યોદય થશે તેમજ આર્થિક સ્થિતિ સુધરશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ રાશિ પરિવર્તન  અથવા ઉદય થાય છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. કેટલાક માટે આ પરિવર્તન શુભ છે તો કેટલાક માટે અશુભ. તમને જણાવી દઈએ કે 15 માર્ચે સૂર્ય ગ્રહ તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને આદર અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે. જો કે, સૂર્ય ગ્રહના સંક્રમણની અસર તમામ રાશિઓ પર રહેશે. પરંતુ એવી 4 રાશિઓ છે, જેનાથી વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ આ 4 રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

સૂર્ય ભગવાન આપની રાશિમાંથી 11મા ભાવમાં ગોચર કરશે. જેને આવકનો ભાવ કહેવાય છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વેપારમાં અચાનક નાણાંકીય લાભ થવાની પણ સંભાવના છે. તમને જણાવી દઈએ કે કોઈપણ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ સમય સારો છે અને આ સમય દરમિયાન આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ જેઓ પ્રોપર્ટી ડીલિંગ અને રિયલ એસ્ટેટ સંબંધિત બિઝનેસ કરે છે. આ સમય તેમના માટે અનુકૂળ રહેશે. આ સાથે જ આ સમયે નવા વ્યવસાયિક સંબંધો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

આ રાશિના લોકો માટે સૂર્ય તેમના ત્રીજા ઘર એટલે કે,  પ્રયાસ અને શક્તિના ઘરનો સ્વામી છે. આ સાથે સૂર્ય મિથુન રાશિના લોકોના દસમા ભાવમાં એટલે કે કરિયરના ઘરથી ગોચર કરશે. તેથી, આ સમયે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે અને નોકરીમાં ફેરફારની સંભાવના છે. આ સમય દરમિયાન તમારી કાર્યશૈલી સુધરી શકે છે, જેના કારણે તમે તમારી ઓફિસમાં પણ આપનું માન સન્માન વધશે.  આ સમયગાળા દરમિયાન વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે. જેઓ રાજકારણમાં સક્રિય છે તેમને આ સમયે કોઈ પદ મળી શકે છે અથવા તેઓ ચૂંટણી જીતી શકે છે.

કર્ક રાશિ

આપના માટે બીજા ભાવ એટલે કે ધન ભાવનો સ્વામી છે. આ સાથે તે આપના નવમા ભાવમાં ગોચર કરશે. જેને ભાગ્યનું સ્થાન કહેવાય છે. આ સમયે આપને કિસ્મતનો પુરો સાથે મળશે. વેપારમાં રોકાણ કરી શકો છો. આપની પદન્નોતિ પણ થઇ શકે છે. આપની લોકપ્રિયતા વધશે.

ધનુરાશિ

આપના માટે સૂર્ય ગ્રહનું ગોચર લાભકારી સિધ્ધ્ થઇ શકે છે. સૂર્ય દેવ નવમા ભાવ એટલે કે, ભાગ્ય ધર્મના ભાવનો સ્વામી છે. આ સાથે તે માતા, સુખ અને સંપત્તિના ભાવમાં ગોચર કરી રહ્યો છે. તેથી આ સમયે આપને વ્યાપારમાં સારો ધનલાભ થઇ શકે છે. જે લોકો વ્યાપારમાં નવી ડીલ કરવા માંગે છે. તેના માટે પણ અનુકૂળ સમય છે. આ ગોચર આપના માટે શુભ સાબિત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત
Embed widget