શોધખોળ કરો

14મીથી સૂર્યદેવ લાલઘૂમ! મંગળ-કેતુની જુગલબંધીમાં કઈ 3 રાશિઓના પાયા હચમચશે?

સૂર્યના મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશથી કન્યા તુલા અને મકર રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન.

  • મોટું પરિવર્તન: 14 એપ્રિલ 2026ના રોજ સૂર્ય એકસાથે પોતાની રાશિ (મેષ) અને નક્ષત્ર (અશ્વિની) બદલવા જઈ રહ્યો છે.
  • ગ્રહોનો પ્રભાવ: સૂર્યનું આ ગોચર મંગળ અને કેતુના પ્રભાવ હેઠળ રહેશે, જે બંનેને અગ્નિ અને આક્રમકતાના ગ્રહ માનવામાં આવે છે.
  • અસરમાં રહેતી રાશિઓ: આ પરિવર્તન ખાસ કરીને કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે મુશ્કેલ અને નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  • મુખ્ય સાવચેતી: આ રાશિના લોકોએ કરિયરમાં મોટા નિર્ણયો લેવાનું ટાળવું, સ્વાસ્થ્ય સાચવવું અને વાહન અત્યંત સાવધાનીપૂર્વક ચલાવવું.
  • નિવારણ/ઉપાય: અશુભ અસરોથી બચવા માટે દરરોજ 'ૐ સૂર્યાય નમઃ' મંત્રના જાપ અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની સલાહ આપવામાં આવી છે.

Surya Gochar 2026: જ્યોતિષશાસ્ત્ર મુજબ 14 એપ્રિલ 2026 નો દિવસ ખૂબ જ મહત્વનો રહેવાનો છે કારણ કે આ દિવસે સૂર્ય પોતાની રાશિ અને નક્ષત્ર બંને એકસાથે બદલવા જઈ રહ્યો છે. સૂર્યદેવ મંગળની મેષ રાશિ અને કેતુના અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે. મંગળ અને કેતુ બંનેને અગ્નિ અને આક્રમકતાના ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે સૂર્યનો આ બદલાવ અમુક લોકોનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેમના માટે આ સમયગાળો ભારે અને નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે આ 3 રાશિઓ કઈ છે અને તેમણે શું સાવચેતી રાખવી.

આ 3 રાશિઓએ ખાસ સાચવવું પડશે

કન્યા રાશિ

સૂર્યનું આ ગોચર કન્યા રાશિના લોકો માટે સારું નથી લાગી રહ્યું. આ સમયે કરિયરને લગતો કોઈ મોટો નિર્ણય લેવાનું કે નોકરી બદલવાનું ટાળજો. અંગત સંબંધોમાં ખટાશ આવી શકે છે અને જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. દરરોજ સવારે "ઓમ સૂર્યાય નમઃ" મંત્રનો જાપ કરવાથી રાહત મળશે.

તુલા રાશિ

આ દુર્લભ સંયોગ તુલા રાશિવાળા માટે પણ મુશ્કેલીઓ લઈને આવી શકે છે. મંગળ અને કેતુના પ્રભાવને લીધે જીવનમાં સંઘર્ષ વધી શકે છે. આળસના કારણે તમે કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો જે પાછળથી નુકસાન કરાવશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને તબિયત સાચવવી ખૂબ જરૂરી છે.

મકર રાશિ

મકર રાશિના લોકોએ પણ આ સમયે સાચવીને ચાલવાની જરૂર છે. તમારી નોકરી કે ધંધામાં અચાનક જ કોઈ મોટા ફેરફારો આવી શકે છે. કામનું ભારણ વધવાથી માનસિક ટેન્શન અને ચિંતા રહેશે. અકસ્માત કે ઈજા થવાનો ભય હોવાથી વાહન સાચવીને ચલાવવું. સૂર્યદેવની સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મોટો ફાયદો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરતા પહેલા જાણી લો આ નિયમો, નહીં તો વધશે દોષ
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Vastu Tips: ન કરો આ 5 ભૂલો, નહિતર ગ્રહોના શુભ પ્રભાવ પડી શકે છે નબળા, વધશે આર્થિક મુશ્કેલી
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
Today's Horoscope: રોહિણી નક્ષત્ર અને વૃદ્ધિ યોગનો આજે મહાસંયોગ, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
પિતૃ અને કાલસર્પ દોષથી છો પરેશાન? શિવજીના આ ખાસ મંત્રો અને સરળ ઉપાયોથી મળશે મુક્તિ
Advertisement

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget