શોધખોળ કરો

રામાયણના સુંદરકાંડના પાઠનો મહિમા છે અપરંપાર, આ રીતે 40 પાઠ કરવાથી દરેક મનોકામનાની થાય છે પૂર્તિ

મંગળવાર મહાબલી હનુમાનજીની પૂજા કરવાનું વિધાન છે. શક્તિ, બુદ્ધિ અને વિદ્યા આપનાર હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના દરેક સંકટમાંથી મુક્તિ મેળવે છે

સુંદરકાંડ:મંગળવાર મહાબલી હનુમાનજીની પૂજા કરવાનું  વિધાન છે.  શક્તિ, બુદ્ધિ અને વિદ્યા આપનાર હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિ જીવનના દરેક સંકટમાંથી મુક્તિ મેળવે છે. બધા જ દેવોમાં હનુમાનજીને આ ઘરતીના જીવિત દેવતા માનવામાં આવે છે. જે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે.

પૌરાણિક માન્યતા મુજબ  કલયુગમાં હનુમંત ધરતી પર વિચરણ કરે છે.મંગળવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવાની પરંપરા છે. એવું પણ કહેવાય  છે કે  40 દિવસ સુધી જો વ્યક્તિ હનુમંત ચાલીસાના પાઠ કરે તો તેમના બધા જ મનોરથ પૂર્ણ થાય છે. જીવનના દરેક કષ્ટો દૂર થઇ જાય છે.

સુંદરકાંડનો પાઠ કેમ?

હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિવત અને યોગ્ય નિયમ સાથે સુંદરકાંડનો પાઠ કરવાથી અવશ્ય  લાભ થાય છે. આ પાઠને પૂર્ણ કરવા માટે 2થી3 કલાકનો સમય લાગે છે. પાઠ સંપૂર્ણ ધ્યાન, શ્રદ્ધાથી કરવાથી જીવનના દરેક કષ્ટો દૂર થાય છે. શનિવાર અને મંગળવારે  આ વિધાન કરવાથી ફળદાયી બને છે.

જો કોઇ શુભકાર્યનો પ્રારંભ કરવાનો હોય, જીવનનો કોઇ પરેશાની હોય, કોઇ કામ ન થતું હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય અન્ય કોઇ પણ સમસ્યા હોય તો સુંદરકાંડના પાઠથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

સુંદરકાંડના લાભ

સુંદરકાંડથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. કોઇ પણ કાર્ય પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ મળે છે. હનુમંતને શીઘ્ર પ્રસન્ન કરવાના અનેક ઉપાય છે. તેમાં એક અચૂક ઉપાય સુંદરકાંડ છે.

કેવી રીતે કરશો સુંદર કાંડનો પાઠ

સુંદરકાંડનો પાઠ કરતા મનમાં એ વિશ્વાસ રાખો કે. જે રીતે હનુમાનજીએ શ્રીરામના બધા જ કામ પરિપૂર્ણ કર્યાં હતા તે જ રીતે તે આપના જીવનના કષ્ટોને પણ હરી લેશે. સુંદરકાંડમાં 3 શ્વોક, 60 દોહા, 526 ચોપાઇ છે.સુંદર કાંડના પ્રથમ ત્રણ દોહામાં ત્રણ દોહા વિષ્ણુસ્વરૂપ શ્રીરામના ગુણોનું વર્ણન છે.સુંદર શબ્દ આ કાંડની 24 ચોપાઇમાં આવે છે.  નિયમિત નીચેની વિધિથી પાઠ કરવાથી કામનાની થાય છે પૂર્તિ. આ રીતે સાચા ભાવથી સુંદકાંડનો પાઠ કરવાથી જિંદગીમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેમજ સાધકની તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે.ય

સુંદરકાંડના પાઠ કરવાની વિધિ

-સવારે વહેલા ઉઠીને સ્નાન ઇત્યાદિ કાર્ય પૂર્ણ કરીને હનુમંત અને શ્રીરામજીની મૂર્તિનું અથવા છબીનું સ્થાપન કરોય

- હનુમાનજી, શ્રીરામનું પૂજન અર્ચન કરીને  સુંદરકાંડનો પાઠ કરો.

- પાઠ પૂર્ણ થયા બાદ ગોળ ચણાનો ભોગ લગાવીને આરતી ઉતારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Embed widget