શોધખોળ કરો

Surya Gochar 2023: સૂર્ય સ્વરાશિમાં કરશે પ્રવેશ, આ રાશિ પર થશે ધનવર્ષો, બની રહ્યાં છે ભાગ્યોદયના યોગ

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર ત્રણ રાશિના જાતક માટે અતિ શુભ નિવડશે. 17 ઓગસ્ટ બાદ આ રાશિનો શુભ સમય શરૂ થશે.

Sun Transit in Leo Date: સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર કેટલીક  રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ ગોચરના પ્રભાવથી કેટલીક રાશિના જાતકની કિસ્મત ચમકી જશે. તેમના ભાગ્યોદયના યોગ છે.

 વૈદિક જ્યોતિષમાં સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય દર મહિને પરિવર્તન કરે છે. સૂર્ય હાલ કર્ક રાશિમાં છે. જે 17 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરશે.

સૂર્યના આ રાશિ પરિવર્તનની બધી જ 12 રાશિ પર પણ અસર પડશે. જો કે ત્રણ રાશિ એવી છે. જેના પર આ ગોચરની સૌથી વધુ અસર પડશે. આ ગોચરના કારણે આ ત્રણ રાશિના જાતકની કિસ્મત જાગી જશે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ

સિંહ રાશિ

 સિંહ રાશિમાં સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધશે. આપની આવકમાં વૃદ્ધિ થશે અને પારાવારિક જીવનમાં ખુશીઓ આવશે. પતિ-પત્ની વચ્ચેના સંબોધ પણ સુધરશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે. આ રાશિના જાતકેને આ સમય દરિયાન વિદેશથી પણ ધનલાભ થશે. ધન સંબંધિત મામલામાં પણ અનુકૂળ પરિણામ મળશે. વ્યવસાયમાં પણ લાભની સ્થિતિ બનશે.

 વૃશ્ચિક રાશિ

સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ ફળ આપશે. નોકરી-ધંધામાં સફળતા મળશે. કરિયરમાં પણ પ્રગતિની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારા બધા કામ પૂરા થશે. સ્પર્ધકો કરતાં સારું પ્રદર્શન કરશો. વૃશ્ચિક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. નોકરીમાં વિશેષ લાભ થશે. રોજિંદા કાર્યો વધુ સારી રીતે કરી શકશો. ભાગીદારીમાં રહેલા લોકોને આ ટ્રાન્ઝિટનો લાભ મળશે. વિવાહિત જીવન માટે પણ આ સમય ઘણો સારો રહેશે.

 ધન રાશિ

 સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. આ દરમિયાન તમને ખૂબ જ શુભ ફળ મળશે. તમારું સુતેલું નસીબ જાગી જશે. તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે. વેપારી માટે પણ આ સમય સારો રહેશે. વેપારમાં પ્રગતિ થશે.ધન રાશિના લોકોને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે.લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અચાનક ઉકેલ આવી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓ કરતા વધુ સારું પ્રદર્શન કરશો. જાણી જોઈને કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget