શોધખોળ કરો

Surya Gochar 2023: સૂર્ય સ્વરાશિમાં કરશે પ્રવેશ, આ રાશિ પર થશે ધનવર્ષો, બની રહ્યાં છે ભાગ્યોદયના યોગ

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર ત્રણ રાશિના જાતક માટે અતિ શુભ નિવડશે. 17 ઓગસ્ટ બાદ આ રાશિનો શુભ સમય શરૂ થશે.

Sun Transit in Leo Date: સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર કેટલીક  રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ ગોચરના પ્રભાવથી કેટલીક રાશિના જાતકની કિસ્મત ચમકી જશે. તેમના ભાગ્યોદયના યોગ છે.

 વૈદિક જ્યોતિષમાં સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય દર મહિને પરિવર્તન કરે છે. સૂર્ય હાલ કર્ક રાશિમાં છે. જે 17 ઓગસ્ટે સિંહ રાશિમાં ગોચર કરશે.

સૂર્યના આ રાશિ પરિવર્તનની બધી જ 12 રાશિ પર પણ અસર પડશે. જો કે ત્રણ રાશિ એવી છે. જેના પર આ ગોચરની સૌથી વધુ અસર પડશે. આ ગોચરના કારણે આ ત્રણ રાશિના જાતકની કિસ્મત જાગી જશે. જાણીએ કઇ છે આ ભાગ્યશાળી રાશિ

સિંહ રાશિ

 સિંહ રાશિમાં સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકનો આત્મવિશ્વાસ વધશે. આપની આવકમાં વૃદ્ધિ થશે અને પારાવારિક જીવનમાં ખુશીઓ આવશે. પતિ-પત્ની વચ્ચેના સંબોધ પણ સુધરશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે. આ રાશિના જાતકેને આ સમય દરિયાન વિદેશથી પણ ધનલાભ થશે. ધન સંબંધિત મામલામાં પણ અનુકૂળ પરિણામ મળશે. વ્યવસાયમાં પણ લાભની સ્થિતિ બનશે.

 વૃશ્ચિક રાશિ

સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ ફળ આપશે. નોકરી-ધંધામાં સફળતા મળશે. કરિયરમાં પણ પ્રગતિની તક મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. તમારા બધા કામ પૂરા થશે. સ્પર્ધકો કરતાં સારું પ્રદર્શન કરશો. વૃશ્ચિક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. નોકરીમાં વિશેષ લાભ થશે. રોજિંદા કાર્યો વધુ સારી રીતે કરી શકશો. ભાગીદારીમાં રહેલા લોકોને આ ટ્રાન્ઝિટનો લાભ મળશે. વિવાહિત જીવન માટે પણ આ સમય ઘણો સારો રહેશે.

 ધન રાશિ

 સૂર્યનું રાશિ પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ સારું રહેશે. આ દરમિયાન તમને ખૂબ જ શુભ ફળ મળશે. તમારું સુતેલું નસીબ જાગી જશે. તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે. વેપારી માટે પણ આ સમય સારો રહેશે. વેપારમાં પ્રગતિ થશે.ધન રાશિના લોકોને પ્રેમ જીવનમાં સારા પરિણામ મળશે.લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અચાનક ઉકેલ આવી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓ કરતા વધુ સારું પ્રદર્શન કરશો. જાણી જોઈને કોઈપણ વિવાદમાં પડવાનું ટાળો.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Farmers: રાજ્યના ખેડૂતોના હિતમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, 15 હજાર ખેડૂતોને મળશે પાક વીમાની રકમ
Vaodara: વડોદરામાં પ્રશાસનની બેદરકારી,ખાડામાં પટકાયું દંપતી
Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget