શોધખોળ કરો

Trigrahi yog: વૃશ્ચિક રાશિમાં બની રહેલા ત્રિગ્રહી યોગના કારણે આ આ 3 રાશિને થશે ધનલાભ

જ્યોતિષમાં ગ્રહોની અસર માનવ જીવન પર પડે છે. ગ્રહો માત્ર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા નથી, પરંતુ એક જ રાશિમાં 2 કે તેથી વધુ ગ્રહોનો સંયોગ પણ હોય છે. આ યોગ અથવા યુતિ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ ફળ આપે છે.

Trigrahi yog:જ્યોતિષમાં ગ્રહોની અસર માનવ જીવન પર પડે છે. ગ્રહો માત્ર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરતા નથી, પરંતુ એક જ રાશિમાં 2 કે તેથી વધુ ગ્રહોનો સંયોગ પણ હોય છે. આ યોગ અથવા યુતિ કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક માટે અશુભ ફળ આપે છે.

 વૃશ્ચિક રાશિમાં ટૂંક સમયમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.  11 નવેમ્બરે શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ પછી 13 નવેમ્બરે બુદ્ધિ અને વેપારના દેવતા બુધનો પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે. હવે આગામી 16 નવેમ્બરે ગ્રહોનો અધિપતિ સૂર્ય પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને ત્રિગ્રહી યોગ રચશે. જો કે, વૃશ્ચિક રાશિમાં બનતા આ ત્રિગ્રહી યોગની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે. જેને આ સમયે સારા પૈસા મળી શકે છે. આવો જાણીએ કે કેવી રીતે બને છે આ યોગ

મકરઃ- મકર રાશિના લોકો માટે વૃશ્ચિક રાશિમાં બનેલો શુક્ર, બુધ અને સૂર્યનો ત્રિગ્રહી યોગ લાભદાયી બની શકે છે. મકર રાશિના જાતકોની કુંડળીના અગિયારમા ભાવમાં આ યોગ બનવા જઈ રહ્યો છે. અગિયારમું ઘર આવકનું સ્થાન માનવામાં આવે છે. તમને આવકની નવી તકો મળવાની સંભાવના છે. આ ત્રિગ્રહી યોગના પ્રભાવથી તમને સમાજમાં પણ માન-સન્માન મળશે. આ સમયે તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો.

કુંભ: કુંભ રાશિની ગોચર  કુંડળીના દસમા ભાવમાં ત્રિગ્રહી યોગનું નિર્માળ થયું છે. કુંડળીનું દસમું ઘર નોકરી અને વ્યવસાયનું સ્થાન માનવામાં આવે છે. જો તમે નોકરીમાં છો તો તમને કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સાથે નવી જવાબદારી પણ મળી શકે છે. આ સિવાય તમારી આર્થિક બાજુ પણ આ સમયગાળા દરમિયાન મજબૂત રહેવાની શક્યતા છે.

મીન: મીન રાશિના જાતકોની ગોચર કુંડળીના નવમા ભાવમાં ત્રિગ્રહી યોગ બનશે. નવમું ઘર ભાગ્યનું સ્થાન માનવામાં આવે છે. આ યોગ મીન રાશિના લોકોના કરિયરને નવી ઊંચાઈ પામશે.  આ યોગ દરમિયાન ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. જો તમારું કોઈ કામ અટકેલું છે તો તે પણ પૂરું થશે. શુક્રની શુભ અસરથી તમે વાહન કે મિલકત ખરીદી શકો છો. પારિવારિક જીવનમાં પણ શુક્ર, બુધ અને સૂર્યનો સંયોગ સુખ-સમૃદ્ધિ લાવશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget