શોધખોળ કરો

Shani Dev :અઢી વર્ષ બાદ શનિ દેવ બદલવા જઇ રહ્યાં છે રાશિ, મીન રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી, તો આ રાશિના આવશે અચ્છે દિન

Shani Dev:2022માં શનિની રાશિ બદલાઈ રહી છે. ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

Shani Rashi Parivartan 2022:2022માં શનિ અન્ય રાશિમાં કરી રહ્યો છે ગોચર, . ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું  છે. અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શનિના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે.

શનિ રાશિ પરિવર્તન 2022 (શનિ ગોચર 2021)

પંચાંગ અનુસાર 29 એપ્રિલ 2022ના રોજ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિની પનોતી  2022

વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની પનોતી રહેશે. આ પછી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પનોતી થશે શરૂ,  જે 12મી જુલાઈ સુધી રહેશે.

શનિ વક્રી 2022

12 જુલાઈ, 2022 થી, શનિ ફરી એક વાર તેની પાછલી રાશિ મકર રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં પરિભ્રમણ  થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી  શનિની પકડ પકડમાં આવી જશે અને તેઓએ 17 જાન્યુઆરી, 2023 સુધી શનિની દશાનો સામનો કરવો પડશે.

શનિ સાડાસાતી  2022

પંચાંગ મુજબ 1 જાન્યુઆરી, 2022 થી 29 એપ્રિલ, 2022 સુધી ધનુ, મકર અને કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી શરૂ થશે.. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી થશે જ્યારે ધનુ રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. તેનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકોને અંતિમ ચરણ શરૂ થશે. કુંભ રાશિના લોકો પર બીજો તબક્કો  શરૂ થશે.

મકર રાશિમાં શનિનું પરિભ્રમણ  2022

12 જુલાઈ સુધી કુંભ રાશિમાં રહ્યાં બાદ શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ધનુ રાશિના લોકો ફરીથી શનિની પકડમાં આવશે અને મીન રાશિના લોકો 17 જાન્યુઆરી 2023 સુધી શનિની સાડાસાતીથી  મુક્ત રહેશે. આ દરમિયાન મકર અને કુંભ રાશિના લોકો પર શનિ સાડાસાતી રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget