શોધખોળ કરો

Shani Dev :અઢી વર્ષ બાદ શનિ દેવ બદલવા જઇ રહ્યાં છે રાશિ, મીન રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી, તો આ રાશિના આવશે અચ્છે દિન

Shani Dev:2022માં શનિની રાશિ બદલાઈ રહી છે. ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

Shani Rashi Parivartan 2022:2022માં શનિ અન્ય રાશિમાં કરી રહ્યો છે ગોચર, . ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું  છે. અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શનિના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે.

શનિ રાશિ પરિવર્તન 2022 (શનિ ગોચર 2021)

પંચાંગ અનુસાર 29 એપ્રિલ 2022ના રોજ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિની પનોતી  2022

વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની પનોતી રહેશે. આ પછી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પનોતી થશે શરૂ,  જે 12મી જુલાઈ સુધી રહેશે.

શનિ વક્રી 2022

12 જુલાઈ, 2022 થી, શનિ ફરી એક વાર તેની પાછલી રાશિ મકર રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં પરિભ્રમણ  થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી  શનિની પકડ પકડમાં આવી જશે અને તેઓએ 17 જાન્યુઆરી, 2023 સુધી શનિની દશાનો સામનો કરવો પડશે.

શનિ સાડાસાતી  2022

પંચાંગ મુજબ 1 જાન્યુઆરી, 2022 થી 29 એપ્રિલ, 2022 સુધી ધનુ, મકર અને કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી શરૂ થશે.. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી થશે જ્યારે ધનુ રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. તેનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકોને અંતિમ ચરણ શરૂ થશે. કુંભ રાશિના લોકો પર બીજો તબક્કો  શરૂ થશે.

મકર રાશિમાં શનિનું પરિભ્રમણ  2022

12 જુલાઈ સુધી કુંભ રાશિમાં રહ્યાં બાદ શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ધનુ રાશિના લોકો ફરીથી શનિની પકડમાં આવશે અને મીન રાશિના લોકો 17 જાન્યુઆરી 2023 સુધી શનિની સાડાસાતીથી  મુક્ત રહેશે. આ દરમિયાન મકર અને કુંભ રાશિના લોકો પર શનિ સાડાસાતી રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
Embed widget