શોધખોળ કરો

Shani Dev :અઢી વર્ષ બાદ શનિ દેવ બદલવા જઇ રહ્યાં છે રાશિ, મીન રાશિમાં ક્યારે શરૂ થશે સાડાસાતી, તો આ રાશિના આવશે અચ્છે દિન

Shani Dev:2022માં શનિની રાશિ બદલાઈ રહી છે. ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

Shani Rashi Parivartan 2022:2022માં શનિ અન્ય રાશિમાં કરી રહ્યો છે ગોચર, . ચાલો જાણીએ કે શનિદેવ ક્યારે રાશિ પરિવર્તન કરશે.જેની કઇ રાશિ પર થશે સારી નરસી અસર.

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. વર્ષ 2022માં શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું  છે. અઢી વર્ષ બાદ શનિ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. શનિના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે.

શનિ રાશિ પરિવર્તન 2022 (શનિ ગોચર 2021)

પંચાંગ અનુસાર 29 એપ્રિલ 2022ના રોજ શનિની રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. હાલમાં શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. 29 એપ્રિલે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

શનિની પનોતી  2022

વર્ષ 2022માં 1 જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન અને તુલા રાશિના લોકો પર શનિની પનોતી રહેશે. આ પછી કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર પનોતી થશે શરૂ,  જે 12મી જુલાઈ સુધી રહેશે.

શનિ વક્રી 2022

12 જુલાઈ, 2022 થી, શનિ ફરી એક વાર તેની પાછલી રાશિ મકર રાશિમાં પૂર્વવર્તી સ્થિતિમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિમાં પરિભ્રમણ  થતાં જ મિથુન અને તુલા રાશિના લોકો ફરીથી  શનિની પકડ પકડમાં આવી જશે અને તેઓએ 17 જાન્યુઆરી, 2023 સુધી શનિની દશાનો સામનો કરવો પડશે.

શનિ સાડાસાતી  2022

પંચાંગ મુજબ 1 જાન્યુઆરી, 2022 થી 29 એપ્રિલ, 2022 સુધી ધનુ, મકર અને કુંભ રાશિના જાતકોને શનિની સાડાસાતી શરૂ થશે.. 29 એપ્રિલે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી થશે જ્યારે ધનુ રાશિના લોકોને તેનાથી મુક્તિ મળશે. તેનો છેલ્લો તબક્કો મકર રાશિના લોકોને અંતિમ ચરણ શરૂ થશે. કુંભ રાશિના લોકો પર બીજો તબક્કો  શરૂ થશે.

મકર રાશિમાં શનિનું પરિભ્રમણ  2022

12 જુલાઈ સુધી કુંભ રાશિમાં રહ્યાં બાદ શનિ ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે ધનુ રાશિના લોકો ફરીથી શનિની પકડમાં આવશે અને મીન રાશિના લોકો 17 જાન્યુઆરી 2023 સુધી શનિની સાડાસાતીથી  મુક્ત રહેશે. આ દરમિયાન મકર અને કુંભ રાશિના લોકો પર શનિ સાડાસાતી રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget