શોધખોળ કરો

ઘરમાં આ જગ્યાએ લગાવી દો ઘોડાની નાળ, બની જશો માલામાલ

જ્યોતિષ શાસ્ત્રમાં સોનુ, ચાંદી, તાંબુ, પીતળ અને લોખંડ આ બધુ કોઈના કોઈ ગ્રહ સાથે સંબંધ રાખે છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકારો મુજબ લોખંડ શનિ દેવની પ્રિય ધાતુ છે.

ઘણી વખત શનિની પીડામાંથી રાહત મેળવવા માટે ઘોડાની નાળને ઘરમાં કે ઓફિસમાં લગાવવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે. આ સાથે વાસ્તુ દોષમાંથી પણ છૂટકારો મળે છે. આ સિવાય કોઈ જાતકની કુંડળીમાં શનિની દશા ચાલી રહી છે તો તેની પથારીમાં ઘોડાની નાળ લગાવી દેવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. 

ઘોડાની નાળને ખુબ જ શુભ માનવામાં આવે છે 

સૌ પ્રથમ બજારમાંથી ઘોડાની નાળ ખરીદીને લાવો. જો તમે ઈચ્છો તો તેને લુહાર પાસે બનાવી પણ શકો છો. હવે સવારે બ્રહ્મ મુહુર્તમાં ઊઠીને સ્નાન વગેરે કાર્ય કરો અને ઘોડાની નાળને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ જ્યારે ઘોડાની નાળ ભીની થઈ જાય તો ભગવાન સુર્યના કિરણોથી ઘોડાની નાળ ને સુકવવી જોઈએ. જ્યાં સુધી ઘોડાની નાળ સુકાઈ ન જાય ત્યાં સુધી ભગવાન સુર્યના કિરણો ઘોડાની નાળને બતાવો. આવું કરવાથી ઘોડાની નાળમાં સકારાત્મક ઊર્જા ભરાઈ જશે.

ઘોડાના નાળની પૂજા કરો 

ત્યારબાદ ઘોડાની નાળને મંદિરમાં લઈ જઈને માતા લક્ષ્મીની સામે રાખી દો. ત્યારબાદ સૌથી પહેલા કંકુ અને ચોખાથી માતા લક્ષ્મીની પુજા કરો અને ત્યારબાદ ઘોડાના નાળની પુજા કરો. હવે માતા લક્ષ્મીની આરતી કરો. માતા લક્ષ્મીની આરતી કર્યા બાદ ઘોડાની નાળ ઉપર કાળા રંગનો દોરો બાંધો અને તેને પોતાના ઘરના પુર્વ અથવા ઉત્તર દિશામાં લટકાવી દો. આવું કરવાથી ફક્ત તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નહીં થાય, પરંતુ ઘરમાં પણ હંમેશા સુખ શાંતિ જળવાઈ રહેશે.

ઘોડાની નાળની વીંટી પહેરો

ઘોડાની નાળની વીંટીનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ શનિ અને દુષ્ટ આત્માઓના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે થાય છે. એટલા માટે તેને શનિની વલય પણ કહેવામાં આવે છે.  તેને જમણા હાથની મધ્ય આંગળીમાં પહેરવું સારું માનવામાં આવે છે. કારણ કે આ આંગળીની નીચે શનિનો પર્વત છે. જે વ્યક્તિ તેને પહેરે છે તેના જીવનમાં સુખ, ધન અને સમૃદ્ધિ આવે છે.

ધન લાભ માટે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘોડાની નાળનો ઉપયોગ નાણા લાભ માટે કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નાણામાં વૃદ્ધી ઈચ્છે છે તો તેને ઘોડાની નાળને તિજોરીમાં રાખવી જોઈએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
ફ્લેટ ખરીદતા સમયે ધ્યાનમાં રાખો વાસ્તુ શાસ્ત્રના આ જરુરી નિયમો, ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ
સાંજના નિયમો: સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
ગુજરાતમાં મેઘમહેર 24 કલાકમાં 173 તાલુકામાં વરસ્યો, કપરાડામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ, જનજીવન પ્રભાવિત
Embed widget