શોધખોળ કરો

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ

વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

Vastu Tips:વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે.  કહેવાય છે કે, બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી થઇ જાય  છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તબિયત બગડવા પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક છે વાસ્તુ દોષ. ઘરમાં રહેલા વાસ્તુ દોષોને કારણે પણ વ્યક્તિ રોગગ્રસ્ત બને છે.  વાસ્તુ અનુસાર ઘરમાં ખોટી જગ્યાએ દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલી રહે છે. ઉપરાંત, તે રોગમાંથી સાજા થવામાં સક્ષમ નથી.

આ જગ્યાએ ક્યારેય દવાઓ ન રાખો
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં દવાઓ રાખવાનું ટાળો. આ દિશામાં દવાઓ રાખવાથી દવાઓ ખૂબ જ ધીમી અસર કરે છે. બીજી તરફ, દવાઓને દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવાથી તમે ક્યારેય સ્વસ્થ નહીં રહો. રસોડામાં અને ખાસ કરીને પ્લેટફોર્મ પર દવાઓ રાખવાથી વ્યક્તિ જીવનભર કોઈને કોઈને કોઇ  રોગથી પીડિત રહે છે.

દવાઓ રાખવા માટે આ યોગ્ય જગ્યા છે
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, તમારે હંમેશા તમારી દવાની પેટી ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે અહીં ફર્સ્ટએડ બોક્સ પણ રાખવો વધુ યોગ્ય છે. . અહીં દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે અને  જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking New: લ્યો બોલો સરકારી શાળામાં ભરતી થશે પણ સરકારનો કોઈ રોલ નહીં, જુઓ વિચિત્ર નિર્ણયMehsana Stray Cattle Terror: લગ્નપ્રસંગમાંથી પરત આવતા રખડતા ઢોરની અડફેટે અકસ્માત, એકનું મોતMahashiratri 2025: મહાશિવરાત્રિ પર સોમનાથ દાદાના દર્શન | Abp Asmita | 26-2-2025Ahmedabad Bhadrkali Temple News:અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Sudanese Military Aircraft Crashed: સુદાનમાં મોટી દૂર્ઘટના, સૈન્ય વિમાન ક્રેશ થતાં 19 લોકોના થયા મોત
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં હોબાળો, 100થી વધુ પોલીસકર્મીઓ સસ્પેન્ડ
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
નગરદેવી 'ભદ્રકાળી' નગરયાત્રાએ, 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર નગરચર્યાએ નીકળ્યા માતાજી, 6 લાખ ભક્તોનો જમાવડો
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
Bollywood: 6 મહિના પહેલા જ છૂટાછેડા માટે સુનિતાએ આપી હતી અરજી, જાણો સુપરસ્ટાર ગોવિંદાના લગ્ન જીવનમાં આવેલા તુફાન અંગે વકીલે શું કહ્યું?
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
‘સુબ્રતો રોયને જેલમાં મળવા આવતી હતી એર હોસ્ટેસ’, તિહાડના પૂર્વ અધિકારીનો મોટો ખુલાસો
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
lifestyle: શું સવારે ઉઠીને ચહેરા પર વાસી થૂંક લગાવવાથી ખીલ મટી જાય છે? જાણો સત્ય
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
સુરતમાં રિંગરોડ સ્થિત ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહીં
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
તમારી ગર્લફ્રેન્ડે કોની કોની સાથે વાત કરી! આ ટ્રિકથી જાણી શકશો Call History
Embed widget