શોધખોળ કરો

Vastu Tips 2023: ઘડિયાળની દિશા રંગ અને આકાર પાડે છે પ્રભાવ, જાણો વાસ્તુ મુજબ કેવી હોવી જોઇએ ઘડિયાળ

Wall Clock Vastu: દિવાલ ઘડિયાળની ઘર પર ઘણી અસર પડે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવી જોઈએ. આ સાથે ઘડિયાળના રંગ અને કદનું પણ ધ્યાન રાખવું જોઈએ.

Wall Clock Vastu: દિવાલ ઘડિયાળની ઘર પર ઘણી અસર પડે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને યોગ્ય દિશામાં રાખવી જોઈએ. આ સાથે ઘડિયાળના રંગ અને કદનું પણ ધ્યાન રાખવું જોઈએ. 

બધા ઘરોમાં ઘડિયાળ હોય છે. ઘડિયાળ માત્ર સમય જ જણાવતી નથી, પરંતુ ઘરના લોકોના સુખ-દુઃખ અને શુભ-અશુભ સમય પણ તેની સાથે સંબંધિત છે. જો તમે ઘડિયાળને માત્ર સમય જાણવાના યંત્ર સમજીને  લટકાવશો અથવા લટકાવી દો છો, તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ઘડિયાળ ખરીદતી વખતે અને ઘડિયાળ ઘરમાં રાખતી વખતે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નિયમોનું ધ્યાન રાખો.

નવા વર્ષ 2023 માં, જો તમે ઘર માટે નવી ઘડિયાળ ખરીદવા જઈ રહ્યા છો, તો ઘડિયાળના રંગ અને કદનું પણ ધ્યાન રાખો અને તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખો. જેના કારણે ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે અને ઘડિયાળની સાથે પરિવારના સભ્યોનો પણ સારો સમય પસાર થાય છે. વાસ્તુ અનુસાર ઘડિયાળની સાચી દિશા, રંગ અને આકાર વિશે જાણો.

વાસ્તુ અનુસાર ઘડિયાળની દિશા

  • ઘડિયાળ મૂકવા માટે પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
  • આ સાથે તમે પશ્ચિમ અને ઉત્તર દિશામાં પણ ઘડિયાળ લગાવી શકો છો.
  • પરંતુ ઘડિયાળને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ન લગાવવી જોઈએ.
  • ઘરની બાલ્કની કે વરંડામાં ઘડિયાળ ન લગાવો.
  • ઘડિયાળને દરવાજાની બરાબર ઉપર મૂકવાનું ટાળો.

જાણો વાસ્તુ અનુસાર ઘડિયાળના શુભ અને અશુભ રંગ

  • ઘરમાં કેસરી અથવા ઘેરા લીલા રંગની ઘડિયાળ રાખવાથી નકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે.
  • વાદળી અને કાળા રંગની ઘડિયાળો પણ ઘર માટે અશુભ માનવામાં આવે છે.
  • ઘેરા લાલ રંગની ઘડિયાળને પણ ઘરમાં ટાળવી જોઈએ.
  • પીળી, સફેદ અને આછા ભૂરા રંગની ઘડિયાળો ઘર માટે શુભ માનવામાં આવે છે.
  • જો તમે ઉત્તરની દિવાલમાં ઘડિયાળ લગાવી રહ્યા છો, તો મેટાલિક ગ્રે અથવા સફેદ રંગની ઘડિયાળ આદર્શ માનવામાં આવે છે.
  • પૂર્વ દિવાલમાં મૂકવા માટે લાકડાની ઘડિયાળ શુભ રહેશે.
  • ઘડિયાળ માટે રંગો પસંદ કરતી વખતે, જો ખૂબ જ હળવા રંગો પસંદ કરવામાં આવે તો તે વધુ સારું રહેશે. ઘેરા રંગની ઘડિયાળ ઘરમાં ટાળવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
Greenland: ગ્રીનલેન્ડમાં સૈનિકો મોકલશે જર્મની અને ફ્રાન્સ, અમેરિકા વિરુદ્ધ યુરોપે શરૂ કરી સૈન્ય તૈયારીઓ?
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો બદલવાની તૈયારી, હવે ભૂલ પર કપાશે પોઈન્ટ અને વધશે પેનલ્ટી સ્કોર
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Embed widget