શોધખોળ કરો

Vastu Tips: ઘરના પૂજાના મંદિરમાં ભૂલથી પણ ન રાખશો આ ચીજ, સુખ શાંતિને પહોંચશે ખલેલ

Vastu Tips For Puja Ghar:આપણામાંથી મોટાભાગના લોકો ઘરના પૂજાના મંદિરમાં માચિસ રાખે છે, પરંતુ આ સામાન્ય દેખાતી વસ્તુ નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પ્રાર્થના રૂમ કે ઘર મંદિરમાં મેચબોક્સ ન રાખવી જોઇએ. તેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Vastu Tips For Puja Ghar:  ઘર મંદિરને કે પ્રાર્થના ખંડને ઘરનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે, જે પૂજા અને આધ્યાત્મિક ઉર્જા સાથે સંકળાયેલું છે.  ઘર મંદિરના ખંડની પવિત્રતા જાળવવા માટે, લોકો ઘણીવાર વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરે છે.

જોકે, ઘણા લોકો,  અજાણતાં જ ઘરના મંદિરમાં  મેચબોક્સ રાખવાની  ભૂલ કરે છે. વાસ્તુ અનુસાર, આ મામૂલી લાગે છે, પરંતુ તેના પરિણામો ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે.

ઘર મંદિરમાં  માચિસ કેમ ન રાખવી જોઈએ?
ધૂપદાની, દીવા અને મીણબત્તીઓ, જે સામાન્ય રીતે દિવાસળીથી પ્રગટાવવામાં આવે છે, તે ધાર્મિક વિધિઓ અને પૂજાનો અભિન્ન ભાગ છે, પરંતુ પ્રાર્થના ખંડમાં દિવાસળી રાખવી અયોગ્ય માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પવિત્ર જગ્યામાં જ્વલનશીલ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષો પેદા થઈ શકે છે, જેનાથી સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક લાભમાં ઘટાડો થઈ શકે છે.

આ માન્યતા દિવાસળી અને અગ્નિ વચ્ચેના ઊંડા જોડાણમાંથી ઉદ્ભવે છે, જે વિનાશ અને અસ્થિરતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે, તેમને દેવતાના ખંડમાં રાખવાથી શાંતિપૂર્ણ અને પવિત્ર વાતાવરણમાં ખલેલ પહોંચે છે, જેના કારણે નાણાકીય મુશ્કેલીઓ, માનસિક અશાંતિ અને પ્રાર્થના કે સાધના  પૂર્ણ કરવામાં પણ  મુશ્કેલીઓ આવે છે.

પ્રાર્થના રૂમમાં દિવાસળી રાખવાથી શું અસર થાય છે?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ આધ્યાત્મિક સાધના અને અંગત જીવન બંને પર અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર બેડરૂમમાં દિવાસળી રાખવાની મનાઈ ફરમાવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે અને વૈવાહિક સુમેળ બગડે છે. જ્વલનશીલ વસ્તુઓની હાજરી ચિંતા અને નકારાત્મક ઉર્જા પણ વધારે છે.

વાસ્તુ દોષોથી બચવા માટે, દિવાસળીને યોગ્ય જગ્યાએ સંગ્રહિત કરવી જોઈએ. રસોડું, જે અગ્નિ સંબંધિત વસ્તુઓ માટે નિયુક્ત સ્થળ છે, તે સૌથી યોગ્ય સ્થળ માનવામાં આવે છે. તેને બંધ ડ્રોઅર અથવા છાજલીઓમાં પણ સંગ્રહિત કરી શકાય છે. જો પ્રાર્થના રૂમમાં દિવાસળી રાખવી જરૂરી હોય, તો તેને સ્વચ્છ કપડામાં લપેટી લો. આ રીતે કરવાથી  નકારાત્મક ઉર્જાની અસર ઘટાડે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

ટોપ સ્ટોરી

Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Embed widget