શોધખોળ કરો

Vastu Tips For Money:વાસ્તુ મુજબ આ 5 વસ્તુને ઘરમાં રાખવાથી ધનનો નથી થતો અભાવ

Vastu Tips For Money: મહેનત કર્યા પછી પણ તમારા ઘરમાં પૈસા ટકતા નથી અથવા તો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે.

Vastu Tips For Money: મહેનત કર્યા પછી પણ તમારા ઘરમાં પૈસા ટકતા નથી અથવા તો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તેનું કારણ  વાસ્તુ દોષ હોઈ શકે છે. આ દોષથી છુટકારો મેળવવા અને ધનની કમી દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં પાંચ બાબતો જણાવવામાં આવી છે, જેનાથી ધન અને સુખમાં અવરોધ ઉભી કરતી નકારાત્મક શક્તિઓની અસર દૂર થાય છે અને પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.

 વાસ્તુ દોષ દૂર કરવા માટે વાંસળીને ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં ચાંદીની વાંસળી રાખવી જોઈએ. જો તમે ઈચ્છો તો સોનાની વાંસળી પણ રાખી શકો છો. જો સોના કે ચાંદીની વાંસળી રાખવી શક્ય ન હોય તો તમે વાંસની બનેલી વાંસળી પણ  ઘરમાં રાખી શકો છો, આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. બેડરૂમના દરવાજે બે વાંસળી લગાવવી શુભ હોય છે.  

 ગણેશજી દરેક રીતે શુભ છે પરંતુ ધન અને સુખમાં આવતા અવરોધને દૂર કરવા માટે ઘરમાં નૃત્ય કરતી ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ છે. તેને ઉત્તર-પૂર્વ દિશામાં એવી જગ્યાએ રાખો જ્યાંથી દરેકની નજર તેના પર વારંવાર પડે. જો મૂર્તિ નહીં તો   ચિત્ર પણ મૂકી શકો છો.

 તમારા ઘરમાં દેવી લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ ચોક્કસ હશે, પરંતુ ધનની વૃદ્ધિ માટે ઘરમાં લક્ષ્મીની સાથે કુબેરની મૂર્તિ અથવા તસવીર હોવી જોઈએ. કારણ કે લક્ષ્મી ધનનું સુખ આપે છે પરંતુ આવક વિના ધનનું સુખ શક્ય નથી. આવક કુબેર પૂરી પાડે છે. આથી બંને એકબીજાના પૂરક ગણાય છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે, તેથી તેમને હંમેશા ઉત્તર દિશામાં રાખો.

 વાસ્તુ વિજ્ઞાન અનુસાર શંખમાં વાસ્તુ દોષોને દૂર કરવાની અદભૂત ક્ષમતા ધરાવે  છે. જ્યાં નિયમિતપણે શંખનો અવાજ સંભળાય છે ત્યાં આસપાસની હવા પણ શુદ્ધ અને સકારાત્મક બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથમાં શંખ ​​હોય છે ત્યાં લક્ષ્મી સ્વયં વાસ કરે છે. આવા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ ક્યારેય આવતી નથી.

 નાળિયેરને શ્રીફળ કહેવાય છે.  શ્રી એટલે લક્ષ્મી, તેથી નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આમાં એકતરફી નારિયેળ ખૂબ જ શુભ હોય છે. જે ઘરમાં તેની નિયમિત પૂજા કરવામાં આવે છે. ત્યાં નકારાત્મક શક્તિઓ રોકાતી નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જેની પાસે એક નાળિયેર હોય છે તેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે અને તેના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Embed widget